सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मार्च, 2024 की पोस्ट दिखाई जा रही हैं

ઉમેદવારના ગુનાઇત ઇતિહાસની વિગતો હવેથી ગુજરાતી ભાષામાં પણ પ્રસિદ્ધ કરવી પડશે

- પંક્તિ જોગ*  રાજકીય પક્ષો અને ઉમેદવારો C 2 અને C 7 ફોર્મ માત્ર અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરતાં હતાં. મતદારોના “જાણવાના અધિકાર” ને મહત્વ આપીને માનનીય સર્વોચ્ચ અદાલતે Writ Petition (Civil) No. 536 OF 2011 અને Contempt Pet. (C) No. 2192 OF 2018 માં તા. 25 સપ્ટેમ્બર 2018 અને 13 ફેબ્રુવારી 2022 ના રોજ ચુકાદો આપ્યો કે મતદારો પાસે ઉમેદવારો વિશે જરૂરી માહિતી હોવી જોઈએ (જેવા કે તેમનં કેટલું શિક્ષણ છે, તેમના પર કેટલા અને કયા કેસ દાખલ કરેલા છે, તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે, વગેરે) અને તેથી દરેક ઉમેદવારે તમના પરના ગુનાની વિગતો સમાચાર પત્રો અને સોશ્યલ મીડિયા, અને વેબસાઇટ પર મૂકવી જોઈએ. 

यह फिल्म हमें बताती है कि भारत को अहिंसा के रास्ते नहीं वरन् हिंसा के रास्ते स्वतंत्रता मिली

- राम पुनियानी  फिल्म जनसंचार का एक शक्तिशाली माध्यम है जो सामाजिक समझ को कई तरह से प्रभावित करता है. कई दशकों पहले भारत में ऐसी फिल्में बनी जो सामाजिक यथार्थ को प्रतिबिंबित करती थीं और प्रगतिशील मूल्यों को बढ़ावा देती थीं. 'मदर इंडिया', 'दो बीघा ज़मीन' और 'नया दौर' ऐसी ही कुछ फिल्में थीं. कुछ बायोपिक फिल्मों ने भी यथार्थपरक आम समझ को विस्तार और समावेशी मूल्यों को प्रोत्साहन दिया. रिचर्ड एटनबरो की 'गाँधी' और भगत सिंह के जीवन पर बनी कुछ फिल्में अत्यंत प्रेरणास्पद थीं. ये बायोपिक मेहनत और सावधानी से किए गए शोध पर आधारित थीं और अपने-अपने नायकों के वास्तविक चरित्र को परदे पर उकेरती थीं.

झारखंड के लोगों में मोदी सरकार के विरुद्ध आक्रोश: चुनाव में बदलाव की अंदरूनी लहर

- झारखंड जनाधिकार महासभा   दिनांक 18 मार्च को लोकतंत्र बचाओ 2024 (अबुआ झारखंड, अबुआ राज) अभियान ने सत्य भारती, रांची में प्रेस वार्ता कर आने वाले लोक सभा चुनाव, लोकतंत्र की स्थिति और राज्य की सामाजिक-राजनैतिक ज़मीनी वास्तविकता पर अपनी बात रखी. अभियान के विभिन्न लोक सभा से आये सदस्यों ने प्रेस को संबोधित किया.

चुनाव के समय आपके स्पैम पत्र में 140 करोड़ समर्थकों के दावे में मैं शामिल नही हूँ

- कृपाल मंडलोई प्रधानमंत्री जी, आपके द्वारा 140 करोड़ नागरिकों को थोक में भेजा गया स्पैम (जबरिया संदेश) मिला,आदर्श चुनाव आचार संहिता 16 मार्च को लाघु हो चुकी उसके बाद भी ये प्रचार सामग्री की तरह लिखी चिट्ठी हमें 18 मार्च को तड़के मिली वो भी सरकारी लेटरहेड पर. खैर, आपको इस आदर्श आचार की परवाह होती तो शायद भेजते भी नही.प्लेटफार्म का इस तरह का दुरूपयोग आज से पहले कभी नहीं देखा गया इसका पूरा क्रेडिट आपको जाता है. आपकी चिट्ठी में, आप उन सभी बातों को भूल गए, जिन्हे आप पहले मास्टर स्ट्रोक कहते थे, जैसे कि आपके द्वारा लाया गया चुनावी बांड , जिसे अब उच्चतम न्यायलय ने संवैधानिक करार दिया है और जिनसे दर रोज नए खुलासे हो रहे हैं .आप उन 3 कृषि कानूनों को भूल गए जिन्हें देश के किसानों के खारिज करते हुए कृषि विरोधी काले कनोकन्नकरर दिया था .आप ये क्रेडिट लेना भूल गए की कैसे अन्नदाता एक साल से ज्यादा समय तक धूप, बारिश ,ठंड के बड़ी सड़को पर आंदोलन करता रहा लेकिन आप एक साल तक आंख फेरकर उनकी अनदेखी करते रहे . आप भूल गए की इसी आंदोलन के दौरान लखीमपुर खीरी में जीप से कुचले गए किसानों का न्याय होना बाकी है.

અંકલેશ્વર/પાનોલી માં વાંરવાર અકસ્માત ના બનાવો બને છે એ એક ચિંતન નો વિષય છે

- સલીમ પટેલ*  પાનોલી જીઆઇડીસીમાં ઓદ્યોગિક ઘન/પ્રવાહી કચરાનું રીસાયલીંગ કરતી RSPL નામની કમ્પની આવેલ છે. જે અન્ય ઓદ્યોગિક એકમોના રાસાયણિક કચરાને રીસાયલીંગ કરવાનું કામ કરે છે જેમાં અનેક અને દુર –દુર ના એકમોનો રાસાયણિક કચરાને અહિયાં પ્રોસેસ માટે લાવવામાં આવે છે. આ દરમ્યાન 23.03.24 નાં રોજ મોડી સાંજે કોઈ કારણોસર રાસાયણિક કચરામાં આગ લાગતા હોળી પેહલા જ વેસ્ટ કેમિકલ હોળી દહન ના દ્ર્શ્યો સર્જાયા હતા અને તેમાં સોલ્વન્ટ સહીત ના ઝેરી તત્વો શામેલ હોવાના લીધે વાતાવરણ પ્રદુષિત બનતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. આ અગાઉ પણ ગત વર્ષે પણ પાનોલી જી આઈ ડી સી માં આગ અકસ્માત નો બનાવ બનતા કેટલાક ગામો ને ખાલી કરવાની ફરજ પડી હતી જે ઘટના ને યાદ કરી પ્રજા માં ભય નું વાતાવરણ સર્જાયું હતું.

સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્રકારી ઈડરના પીએસઆઇ ને સસ્પેન્ડ કરવા જોઇયે

મુજાહિદ નફીસ ,  કન્વીનર, માઈનોરિટી કોઓરડીનેશન કમિટી, નો પોલિસ મહાનિદેશક, ગુજરાત, ને પત્ર: --- વિષય- ઈડર (સાબરકાંઠા) માં તરાવીહની નમાજ પઢી બાહર આવતા મુસ્લિમ સમુદાયના લોકોને લાકડી થી મારનાર અને બિભત્સ ગાળો બોલનાર પીએસઆઇ જાદવ ને સસ્પેંડ કરવા બાબતે મહોદય,

सीएए: देश को बांटने का एक और औज़ार जब इलेक्टोरल बॉण्ड घोटाला सामने आ रहा था

- राम पुनियानी  जिस समय इलेक्टोरल बॉण्ड से जुड़ा बड़ा घोटाला परत-दर-परत देश के सामने उजागर हो रहा था, ठीक उसी समय केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने नागरिकता संशोधन अधिनियम (सीएए) लागू करने के लिए नियमों और प्रक्रिया की घोषणा कर दी. यह अधिनियम करीब 4 साल पहले संसद द्वारा पारित किया गया था. इसे लागू करने की घोषणा उस समय की गई जब इलेक्टोरल बॉण्ड घोटाला सामने आ रहा था और आम चुनाव नज़दीक थे. भाजपा की राजनीति के रंग-ढंग देखते हुए घोषणा के किए यह समय चुने जाने का उद्देश्य स्पष्ट है.

અત્યારસુધી પ્રિન્ટ કરાયેલા ચુંટણી બૉન્ડ નો પ્રિન્ટિંગ ખર્ચ રૂ 1,90,01,380 કેન્દ્ર સરકારે ભોગવ્યો

- પંક્તિ જોગ  ચુંટણી બૉન્ડ ના કુલ 30 તબક્કામાં SBI  જુદાજુદા 19 રાજ્યો માં અધિકૃત કરેલા SBI મુખ્ય શાખાઓ માંથી જે બોન્ડ વેંચવામાં આવ્યા તેના કમિશન પેટે SBI કેન્દ્ર સરકાર (નાણાં મંત્રાલય) પાસે રૂ 12,4,59,043/-  માંગ્યા. 

મને તો સુશ્રી નીરજા ગુપ્તાને લોકશાહી અને સંસ્કૃતિ બાબતે સેંસિટાઈઝ કરવાની જરૂર લાગે છે

- હેમંતકુમાર શાહ*   ગુજ. યુનિ.ની હોસ્ટેલમાં નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો થયો તેના સંદર્ભમાં તેના VC સુશ્રી નીરજા ગુપ્તાએ ભારતીય પરંપરા અને વિદેશી વિદ્યાર્થીઓના માંસાહાર બાબતે તેમને sensitize કરવા જોઈએ એમ કહ્યું છે. સમજાતું નથી કે કોને કઈ બાબતે sensitize કરવાની જરૂર છે. જેઓ હિંસાગ્રસ્ત બન્યા   એમને કે જેમણે હિંસા કરી કે હજુ પણ કરી શકે છે એમને? 

જે કોમવાદી ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, તેના પડઘા શૈક્ષણિક સંસ્થાઓમાં પડી રહ્યા છે

- રિમ્મી વાઘેલા* પ્રતિ, કુલપતિશ્રી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. વિષય: ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર લોકોને સજા થાય તે નિશ્ચિત કરો અને તમામ વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષાની ખાતરી આપો.

गुजरात विश्वविद्यालय कुलपति महोदया का बयान उल्टा चोर कोतवाल को डांटे समान है

गुजरात विश्व विद्यालय परिसर में विदेशी छात्रों को सांस्कृतिक संवेदनशीलता का पाठ देने की ख़बर के संबंध में विश्व विद्यालय को खुला पत्र: --- प्रति श्री, कुलपति महोदय गुजरात विश्वविद्यालय अहमदाबाद विषय- गुजरात विश्व विद्यालय परिसर में विदेशी छात्रों को सांस्कृतिक संवेदनशीलता का पाठ देने की ख़बर के संबंध में। महोदया,

भाजपा शासन और भारतीय प्रजातंत्र व संविधान को खतरे: चार सौ पार की जरूरत क्यों?

- राम पुनियानी*  सत्ताधारी भाजपा के नेता इन दिनों 'चार सौ पार' की बात कर रहे हैं. उनका मानना है कि आने वाले आम चुनाव में भाजपा 370 से ज्यादा सीटें जीतेगी और उसके गठबंधन साथी 30 से ज्यादा. और इस प्रकार एनडीए 400 पार हो जायेगा. यह संख्या किसी चुनाव विशेषज्ञ की राय या किसी वैज्ञानिक सर्वेक्षण पर आधारित नहीं है. यह प्रचार केवल राजनैतिक उद्देश्य से किया जा रहा है.

नेपाली वास्तुकला शैली से सज्जित इस मंदिर को बिहार का खजुराहो या मिनी खजुराहो कहा जाता है

- सुमन्त शरण  INTACH (Indian nation trust for art and cultural heritage) के सौजन्य से नेपाल और भारत के सांस्कृतिक/धार्मिक सहमेल के तक़रीबन चार सौ पुराने एक अनूठे प्रतीक तथा काष्ठ वास्तुशिल्प के मामले में अपने ढंग के संभवतः इकलौते अप्रतिम नमूना - नेपाली छावनी मंदिर - के परिभ्रमण का अवसर मिला। वैशाली जिला मुख्यालय हाजीपुर के गंगा-गंडक नदी के संगम के कौनहारा घाट पर स्थित इस मंदिर को बिहार का खजुराहो या मिनी खजुराहो भी कहा जाता है।

સમાજસેવી, ધર્મની જડતાને પડકારનાર, ઉદારવાદના સમર્થક રમણભાઈ નીલકંઠ

- ગૌરાંગ જાની   ગુજરાત અને અમદાવાદના જાહેરજીવનમાં મહાત્મા ગાંધીના આગમન પૂર્વે સમાજ સુધારા અને સમાજ ચિંતન ક્ષેત્રમાં શિરમોર વ્યક્તિત્વ એટલે રમણભાઈ. ધર્મની જડતાઓને પડકારનાર અને એ દિશામાં સાહિત્ય સર્જનની ઉજ્વળ પરંપરાના અગ્રણી એવા રમણભાઈ નીલકંઠ વિશે આજે વાત કરીશું.વીસમી સદીની પ્રથમ પચીસીમાં અમદાવાદને વૈચારિક રીતે બદલનાર બે વ્યક્તિત્વ. એક ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા રમણભાઈ .ગુજરાતમાંથી સૌ પ્રથમ વિદેશગમન કરનાર અને એ માટે નાગરી નાતનો દંડ અને વિરોધ સહન કરનાર મહીપતરામ રૂપરામના પુત્ર રમણભાઈની માતાનું નામ રૂપકુંવર હતું. આજથી ૧૫૪ વર્ષ પૂર્વે વર્ષ ૧૮૬૮ ના માર્ચની ૧૩ તારીખે અમદાવાદમાં વડનગરા નાગર પરિવારમાં રમણભાઈનો જન્મ થયો હતો. રસપ્રદ એ છે કે રમણભાઈની મૂળ અટક મહેતા હતી પણ તેમના એક પૂર્વજ નામે નીલકંઠ મહેતા દિવાન હતા એથી રમણભાઈની અટક મહેતા નહિ પણ નીલકંઠ પડી.

SpaceX rocket propels MethaneSAT into orbit on new mission to protect climate

By Jag Jivan First satellite developed by an environmental non-profit will see methane emissions others can’t, paving the way for heightened accountability and faster reductions. Just after 4:00pm Pacific Time March 4  MethaneSAT safely detached from SpaceX Transporter-10 which carried the emissions monitor to space. The groundbreaking satellite is designed to help protect the Earth’s climate by accelerating reductions of a powerful greenhouse pollutant, focusing first on oil and gas operators, a major industrial source of methane emissions.

14 એપ્રિલ 2024 સુધીમાં ભારતનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરો

- કાંતિલાલ યુ. પરમાર  ભારતના વડાપ્રધાનશ્રીને "આભડછેટ મુકત ભારત" કરવા ખુલ્લો પત્ર...  વિષય:- 14 એપ્રિલ 2024 સુધીમાં ભારત દેશનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરી "આભડછેટ મુકત ભારત"ની શરૂઆત કરવા બાબત. અમો દેશના અનુસૂચિત જાતિના લોકો માંગ કરીએ છીએ કે આગામી 14 એપ્રિલ 2024 સુધીમાં ભારત દેશનું એક ગામ આભડછેટ મુકત જાહેર કરો" આભડછેટ નાબુદ કરવાની કેન્દ્ર અને  રાજ્યની "બંધારણીય જવાબદારી" જે કેન્દ્ર અને રાજ્ય સરકારે નિભાવવી જોઈએ અથવા તો સરકાર બંધારણીય જવાબદારી નિભાવવા સરકાર સક્ષમ નથી તેવું જાહેર કરવું જોઈએ. દેશમાં અનેક પ્રકારની આભડછેટ અનુસૂચિત જાતિના 22 કરોડ લોકો સાથે પાળવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિના લોકોથી મોજડી ન પહેરાય, સારા કપડાં ન પહેરાય, સોનાનો ચેન ન પહેરાય, ઘોડા પર બેસી ન શકાય, વરઘોડો કાઢી ન શકાય, મંદિરમાં પ્રવેશી ન  શકાય, સરકારી સ્કૂલમાં ચાલતા મધ્યાન ભોજનમાં બેસવામાં અલગ લાઈન, અલગ વાસણો, અલગ પીવાના પાણીના માટલા, ગામે અલગ પાણીના કુવા, ગામે એક ખૂણામાં અલગ રહેણાંક વસાહતો, દેશમાં ગામે ગામ અલગ સમશાન જેવી આભડછેટની અનેક ઘટનાઓ રોજ બરોજ જોવા અને છાપાઓમા

સ્ટેટ બેંકના અધિકારીઓ જૂઠ્ઠા: ઇલેક્ટોરલ બોન્ડ - માહિતીના અધિકારનું સત્યાનાશ!

- હેમંતકુમાર શાહ   સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એમ કહે છે કે તેની જુદી જુદી શાખાઓમાં પૈસા જમા થયા છે એટલે તેને કયા પક્ષને કેટલી રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળી છે તેની માહિતી મળતાં અને તે સુપ્રિમ કોર્ટને આપતાં વાર લાગશે. 

ન્યાયમૂર્તિ રાજીનામું આપીને કોઈ રાજકીય પક્ષમાં જોડાય એ કેટલું વાજબી?

- હેમંતકુમાર શાહ  હમણાં કલકત્તાની હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. તેઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કદાચ લોકસભાની ચૂંટણી લડવાના છે. તેમને ભારતના નાગરિક તરીકે આમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે એમાં ના નથી. પરંતુ સવાલ લોકશાહીના એક સ્તંભ એવા સ્વતંત્ર ન્યાયતંત્રની વિશ્વસનીયતાનો છે. ન્યાયમૂર્તિઓ સ્વતંત્ર, નિષ્પક્ષ અને કાર્યક્ષમ હોય એ લોકશાહીના જતન અને રક્ષણ માટે અત્યંત આવશ્યક બાબત છે.  અભિજીતજી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટ છે અને ભાજપ "ભ્રષ્ટાચાર વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા"નું સૂત્ર આપે છે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટ છે એની તો તેમણે અદાલતમાં કેસ ચલાવ્યા હોય તેથી ખબર હોય. પણ સવાલ એ છે કે ભાજપનું સૂત્ર વ્યવહારમાં સાચું છે તેની એમને કેવી રીતે ખબર પડી? લાગે છે કે સક્રિય રાજકારણમાં આવવા માટેનું અને ભાજપમાં જોડાવા માટેનું એ એક બહાનું છે.  એમ લાગ્યા વિના રહેતું નથી કે તેઓ કોઈ એક પક્ષની, આ કિસ્સામાં ભાજપની, તરફદારી કરી રહ્યા છે. તેઓ ભાજપમાં જોડાય છે માટે તે બરાબર નથી એમ નહિ,

बहुसंख्यकवादी राष्ट्रवादः वैज्ञानिक समझ को नकार कर आस्था पर आधारित ज्ञान का प्रसार हो रहा है

- राम पुनियानी हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी के पिछले एक दशक से चले आ रहे शासन के दौरान हमारे देश में शिक्षा के क्षेत्र में ऐसे परिवर्तन किए गए हैं जो आस्था पर अधिक आधारित हैं और तर्क पर कम। ये परिवर्तन ऐसे हैं जो अतीत का महिमामंडन करते हैं और वैज्ञानिक सोच का नकार। तथ्य यह है कि भारत में प्राचीन काल से ही तार्किकता को महत्व दिया जाता रहा है। चार्वाक तार्किकता पर आधारित सोच के बड़े पैरोकारों में से एक थे। चरक और आर्यभट्ट ने चिकित्सा विज्ञान और खगोल शास्त्र के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया।

મોરબીમાં 1 મહિનાની અંદર સીલીકોસીસના કારણે ત્રીજું મોત: અન્ય ઘણાં કામદારો પીડાઇ રહ્યા છે

ચિરાગ આનંદ  હજી કેટલાનો ભોગ લેશે સીલીકોસીસ?  ૫/૨/૨૦૨૪ એ રાજુભાઈ, ૨૬/૨/૨૦૨૪ એ હરજીભાઈ અને ૦૪/૦૩/૩૦૨૪ ના રોજ ઉમેશભાઈનું સિલિકોસીસીથી મૃત્યું થયું, ૩ અવસાન વચ્ચેનો સમય ગાળો માત્ર ૨૯ દિવસ! 

સમાજના ભાગલા કરવા વાળા અસામાજિક તત્વો વિરુધ્ધ દેશદ્રોહની કલમો હેઠડ એફઆઇઆર નોંધાય

જૂનાગઢના મહેશ ગિરિ બાપુ, ગિરનાર છાયા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ અને બીજા અસમાજિક તત્વો વિરુદ્ધ UAPA કાયદા મુજબ FIR નોંધવા બાબતે માયનોરિટી કોર્ડિનેશન કમેટી ના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા પોલિસ અધિક્ષક શ્રી જૂનાગઢ સમક્ષ ઈમેલ દ્વારા FIR નોંધવા માટેની અરજી: ---

मध्य प्रदेश आदिवासी किसान मजदूरों ने घेरा जिला पंचायत कार्यालय: चक्काजाम की घोषणा

- हरसिंग जमरे, नासरी बाई* विकास का खोखला दावा करने वाली आदिवासी विरोधी मध्य प्रदेश सरकार के खिलाफ जागृत आदिवासी दलित संगठन के नेतृत्व में बड़वानी के आदिवासियों ने जिला पंचायत घेरा – अधिकारियों को किसान-मजदूरों और छात्रों के मुद्दों के बारे में पहले से ही सूचित करने के बावजूद, 4 महीनों से रुकी रोजगार का जवाब देने के बजाए, जनता का सवाल से बचने अधिकारी पहुंचे ही नहीं! इसलिए आदिवासियों ने चक्का जाम कर तहसीलदार को मुख्यमंत्री के नाम ज्ञापन सौंपा, और यह घोषणा की आदिवासियों की सरकार है ही नहीं! आंदोलन में जागृत आदिवासी दलित संगठन के बुरहानपुर और खरगोन के कार्यकर्ता भी एकजुटता में शामिल हुए। किसान-मजदूर-छात्रों के आंदोलन में बड़वानी विधायक, श्री राजन मंडलोई और सामाजिक कार्यकर्ता पोरलाल खर्ते भी समर्थन में आए।

સરકાર ડર દેખાડે પત્રકારો પર જાતજાતના કેસ ઠોકીને, અને ગાજર પણ લટકાવે

- હેમંતકુમાર શાહ  હમણાં FB પર એક સમાચાર વાંચ્યા. તે મુજબ એક ટીવી ચેનલના સુરતના એક પત્રકારની નિમણૂક પોલિસ સલાહકાર સમિતિમાં કરવામાં આવી છે. હવે એક સવાલ: શું કોઈ પણ વિષયની કોઈ પણ સરકારી કે અર્ધસરકારી સમિતિમાં કે પંચમાં પત્રકારે સભ્યપદ મેળવવું જોઈએ કે નહિ?  પત્રકારોનું વેતન કે પત્રકારોની કાર્યશરતો સાથે સીધી રીતે સંબંધિત બાબતો અંગેની કોઈક સમિતિમાં કે પંચમાં સરકાર પત્રકારોની નિમણૂક કરે તો તે યોગ્ય જ કહેવાય. 

અજ્ઞાનની અવિરત ગંગા: ગુજરાતનું ‘શૈક્ષણિક મોડલ’ કેટલું પાંગળું છે, તે ખુદ સરકારની નજરે

  - રિમ્મી વાઘેલા  તારીખ 29 ફેબ્રુઆરી, 2024ના રોજ છાપામાં અડધા પાનાની ‘વિકસિત ગુજરાત@ 20147’ અંતર્ગત બજેટ 2024-25ની મોટી જાહેરાત જોઈ. કદાચ બધાની નજર પડી પણ હશે. કરોડોના આંકડાઓની મોટી મોટી જાહેરાતો સાથે જાહેરાતના અંતમાં લખેલું છે કે “આઝાદીના અમૃતકાળમાં ગુજરાતમાં વહી રહી છે અવિરત જ્ઞાનરૂપી ગંગા”. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે વૈદિક યુગથી આધુનિક યુગના શિક્ષણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે

नफरती बातें: मुसलमानों में असुरक्षा का भाव बढ़ रहा है, वे अपने मोहल्लों में सिमट रहे हैं

- राम पुनियानी*  भारत पर पिछले 10 सालों से हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी (भाजपा) राज कर रही है. भाजपा आरएसएस परिवार की सदस्य है और आरएसएस का लक्ष्य है हिन्दू राष्ट्र का निर्माण. आरएसएस से जुड़ी सैंकड़ों संस्थाएँ हैं. उसके लाखों, बल्कि शायद, करोड़ों स्वयंसेवक हैं. इसके अलावा कई हजार वरिष्ठ कार्यकर्ता हैं जिन्हें प्रचारक कहा जाता है. भाजपा के सत्ता में आने के बाद से आरएसएस दुगनी गति से हिन्दू राष्ट्र के निर्माण के अपने एजेण्डे को पूरा करने में जुट गया है. यदि भाजपा को चुनावों में लगातार सफलता हासिल हो रही है तो उसका कारण है देश में साम्प्रदायिकता और साम्प्रदायिक मुद्दों का बढ़ता बोलबाला. इनमें से कुछ हैं राम मंदिर, गौमांस और गोवध एवं लव जिहाद.