सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

2024 की पोस्ट दिखाई जा रही हैं

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

ભારતની પ્રથમ મહિલા ડોકટર કાદંબીની ગાંગુલી સામે બ્રિટિશરોનો પૂર્વગ્રહ હતો: તેની સામે ઝઝૂમ્યા ફ્લોરેન્સ નાઇટિંગેલ

- ગૌરાંગ જાની  લેખનું શીર્ષક જોઇને તમને પ્રશ્ન થશે કે પ્રથમ મહિલા ડોકટર તો આનંદીબાઈ જોશી છે તો કાદંબિનીનું નામ કેમ ? તમારી શંકા સાચી છે પણ હકીકત એ છે કે આનંદીબાઇ(૧૮૬૫ - ૧૮૮૭) પ્રથમ મહિલા જેઓને મેડીસીનમાં પ્રથમ ડિગ્રી અને તે પણ અમેરિકામાં મળી પણ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેઓ ડોકટર તરીકે પ્રેક્ટિસ ના કરી શક્યા .જ્યારે કાદંબિની ગાંગુલી (૧૮૬૧ - ૧૯૨૩ )વ્યાવસાયિક રીતે ડોકટર તરીકે સૌ પ્રથમ કારકિર્દી બનાવનાર ભારતીય મહિલા હતા .વર્ષ ૨૦૧૬ માં ફિલ્મ સર્જક અનંત મહાદેવને રૂખમાબાઈ( દીવાદાંડી માં તેમના વિશે લેખ કર્યો છે) પર ફિલ્મ બનાવી અને તેમને ભારતના પ્રથમ વ્યવસાયિક ડોકટર તરીકે નવાજ્યા ત્યારે બંગાળમાં તેનો વિરોધ થયો કેમકે વાસ્તવમાં કાદમ્બીની જ પ્રથમ મહિલા ડોકટર કહેવાય જેમણે ડોકટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.

कानूनी कार्रवाई है बाल विवाह के खात्मे की कुंजी: रिपोर्ट ‘टूवार्ड्स जस्टिस: एंडिंग चाइल्ड मैरेज’

- जितेंद्र परमार*  अंतरराष्ट्रीय न्याय दिवस के अवसर पर इंडिया चाइल्ड प्रोटेक्शन के अध्ययन दल की रिपोर्ट ‘टूवार्ड्स जस्टिस : एंडिंग चाइल्ड मैरेज’ ने बाल विवाह की रोकथाम में कानूनी कार्रवाइयों और अभियोजन की अहम भूमिका को उजागर किया है। असम और देश के बाकी हिस्सों से जुटाए गए आंकड़ों के अध्ययन के बाद तैयार की गई इस रिपोर्ट के नतीजे बताते हैं कि 2021-22 से 2023-24 के बीच असम के 20 जिलों में बाल विवाह के मामलों में 81 प्रतिशत की कमी आई है। नई दिल्ली में राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग (एनसीपीसीआर) के अध्यक्ष प्रियंक कानूनगो और बाल विवाह मुक्त भारत (सीएमएफआई) के संस्थापक और बाल अधिकार कार्यकर्ता भुवन ऋभु की मौजूदगी में बाल विवाह पीड़ितों द्वारा जारी की गई यह रिपोर्ट इस बात की ओर साफ संकेत करती है कि कानूनी कार्रवाई बाल विवाह के खात्मे के लिए सबसे प्रभावी औजार है। 

નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી

- રમેશ ઓઝા  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. આ કડવી ગોળી છે, પણ ખાવી પડે એમ છે. જ્યારે પોતાનું રાજપાટ ૩૦૩માંથી નીચે આવીને ૨૪૦ પર વેતરાઈ ગયું ત્યારે તેમની પાસે વડા પ્રધાન નહીં બનવાનો અને કોઈનીય સામે નહીં ઝૂકવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે ઝોળી ઉઠાવીને જતા રહેવાની જગ્યાએ પદને વ્હાલું ગણ્યું તો સાંભળવું તો પડશે અને મનમાની પણ નહીં કરી શકાય. સ્વમાનપૂર્વક જતા રહેવાનો વિકલ્પ નહીં સ્વીકારીને પોતાનાં સ્વમાન સાથે તેમણે પોતે સમાધાન કર્યું છે.

FCRA: असहमति पर चोट के अपने एजेंडे पर लौटी मोदी सरकार

- संविधान लाइव  हालिया लोकसभा चुनावों के नतीजों के बाद कुछ सरकार विरोधी उत्साही समूहों को लगने लगा था कि मोदी 3.0 में बीते दो कार्यकाल जैसी धार नहीं होगी। साथ ही मोदी सरकार को एनडीए सरकार की मूल अवस्था में लौटने की भविष्यवाणियां भी की जाने लगी थीं। उनके लिए 13 जुलाई का दिन एक बड़े सेटबैक की तरह है। अंबानी परिवार की भव्य शादी पर बिखरे मीम से लेकर संविधान हत्या दिवस की शाब्दिक बाजीगरी के बीच आखिर मोदी सरकार ने अपने मूल एजेंडे का हल्का सा अंदाजा दे दिया है। 

गौस खान की वीरता और बलिदान 1857 के विद्रोह की स्वतंत्रता की भावना और भारतीय सैनिकों के साहस का प्रतीक

- मुबीन ख़ान  गुलाम गौस खान रानी लक्ष्मीबाई की सेना में एक कुशल तोपची और एक वफादार सिपाही थे। वे अपनी अद्भुत तोप चलाने की कला और 1857 के विद्रोह में अंग्रेजों के खिलाफ लड़ाई में अपने शौर्य के लिए जाने जाते हैं।  गौस खान का जन्म झांसी के पास कैरार नगर में हुआ था। उनके परिवार का इस क्षेत्र में लंबा इतिहास रहा है। गौस खान ने युवावस्था में ही तोप चलाने का प्रशिक्षण प्राप्त कर लिया था और झांसी के राजा, श्रीमंत रघुनाथ राव की सेना में तोपची के रूप में भर्ती हुए। रानी लक्ष्मीबाई के शासनकाल में, गौस खान उनकी सेना में शामिल हो गए और जल्दी ही अपनी वीरता और कौशल के लिए ख्याति प्राप्त कर ली। 1857 के विद्रोह के दौरान, गौस खान रानी लक्ष्मीबाई के सबसे भरोसेमंद सिपाहियों में से एक बन गए। उन्होंने रानी के सैन्य अभियानों में महत्वपूर्ण भूमिका निभाई, विशेष रूप से तोपखाने के संचालन में। गौस खान की अचूक निशानाबाजी और रणनीतिक कौशल ने अंग्रेजी सेना को भारी नुकसान पहुंचाया।  3 अप्रैल 1858 को, गौस खान अंग्रेजों के खिलाफ लड़ाई में वीरगति प्राप्त कर गए। उनकी शहादत ने झांसी की रानी और उनके सैनिकों का म

અમદાવાદના અખબારોની ગતિવિધિઓ વિશે: ભારોભાર અપરકાસ્ટ બાયસ, અપ્રમાણિક અરીસો

- ભાવેશ બારીયા   ‘અમદાવાદ ઇતિહાસ અને અનુસંધાન’ (1930-2013)ના સંપાદકો ડો. ભારતી શેલત અને ડો. રસેશ જમીનદાર છે. 532 પાનાના આ દળદાર ગ્રંથમાં અમદાવાદના અખબારોની ગતિવિધિઓ લેખમાં ડો. સોનલ ર. પંડ્યા લખે છે,  “22મી એપ્રિલ, 1986ના રોજ અનામત-વિરોધી આંદોલન સામે ચાલતાં તોફાનો સમયે ઉભી થયેલી રાજકીય ખટપટના પગલે ગુજરાત સમાચાર દૈનિકને આગ ચાંપવામાં આવી. તંત્રી-માલિકનો બચાવ થયો. આ બધાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, છતાં અંતે ગુજરાત સમાચાર વધુ મજબૂત બન્યું.”

सागर में दलित युवाओं की हत्या, उनके परिवारों के साथ प्रताड़ना: दखल के बाद भी कितना न्याय?

- एड. मोहन दीक्षित व अन्य*  नागरिक दल द्वारा एक जांच रिपोर्ट... अगस्त 2023 में सागर जिले के बरौदिया नौनागिर गाँव में 18 वर्षीय दलित युवक नितिन अहिरवार की दबंगों द्वारा बर्बर हत्या और उसकी माँ और बहन पर हमले का मामला सामने आया था । मात्र 9 महीने बाद, नितिन के चाचा, और प्रकरण में एक मुख्य गवाह, राजेन्द्र अहिरवार, पर हिंसक हमला कर उनकी हत्या की गई । 

સમસામયિક સમ્પાદનો વિશે: આપણે ત્યાં સમ્પાદકીય આશય વિશે ભાગ્યેજ પૃચ્છા થાય છે

- સુમન શાહ*  આ લેખ સાહિત્યકારમિત્રોના હિતમાં લખી રહ્યો છું. હું જે હિત સમજ્યો છું તેને અનુસરીને જાહેરમાં લખું નહીં, તો પ્રજ્ઞાપરાધ થાય.  આપણે ત્યાં થતાં સમસામયિક સમ્પાદનો બાબતે આ હું જે લખી રહ્યો છું એને કવિઓ વાર્તાકારો તેમજ નિબન્ધકારો અને વિવેચકો બરાબર સમજે અને વિવેકપૂર્વક આવશ્યક ચર્ચા કરે, એમ વિનન્તી છે.  અહીં હું સામયિકોના સમ્પાદકો વિશે નથી લખી રહ્યો એ સ્પષ્ટ છે. 

ડિજિટલ સ્પર્ધા કાયદો: સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લીધા વિના EU માંથી ભારતમાં નિયમનકારી માળખું લાવવામાં આવી રહ્યું છે

- હરીનેશ પંડ્યા  ડિજિટલ સ્પર્ધા કાયદો (CDCL) આવી રહ્યો છે.  શું છે, ડિજિટલ સ્પર્ધા કાયદો (CDCL)? ફેબ્રુઆરી 2023 માં, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) એ ડિજિટલ બજારોમાં સ્પર્ધા પર અલગ કાયદાની જરૂરિયાતની તપાસ કરવા માટે ડિજિટલ સ્પર્ધા કાયદા (CDCL) પર એક સમિતિની રચના કરી. CDCL એ એક વર્ષ સુધી આ મુદ્દા પર વિચાર-વિમર્શ કર્યો અને નિષ્કર્ષ પર આવ્યા કે કોમ્પિટિશન એક્ટ, 2002 હેઠળ વર્તમાન એક્સ-પોસ્ટ ફ્રેમવર્કને એક્સ-એન્ટ ફ્રેમવર્ક સાથે પૂરક બનાવવાની જરૂર છે. તેણે ડિજિટલ કોમ્પિટિશન બિલના ડ્રાફ્ટમાં આ ભૂતપૂર્વ માળખું મૂક્યું હતું.

હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે. એ મજૂરોને પાળવા પોષવા પ્રચારકો રાખવા પડે

- કવિ અનિલ જોશી  ભારતીય સંસ્કૃતિને હિન્દુરાષ્ટ્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ જે સંગઠને લીધો છે તેની પાસે કોઇ રોડમેપ નથી.ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન નથી  વેદ ઉપનિષદ કે ધર્મગ્રંથોનો અભ્યાસ નથી  ફક્ત "જયશ્રી રામ" ના નારાઓ છાશવારે લગાવતા અંધભક્ત મજૂરોની ફોજ છે. બહુ દેખીતું સત્ય છે કે હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે છે. એ મજૂરોને પાળવા પોષવા પડે છે પ્રચારકો રાખવા પડે છે. ટીવી ચેનલો ખરીદવી પડે છે. મસ્જિદો તોડવી પડેછે  મૂર્ખ લોકોને ભરમાવે એવા તાયફા કરવા પડે છે ધાર્મિક પ્રદૂષણ સર્જવું પડેછે  વધુ પડતા ધાર્મિક પ્રદુષણથી પણ સેક્સ ક્રાઈમ વધે છે. આપણે સંત -મહંતો અને ધર્મગુરુઓના સેક્સ- કૌભાંડો નજરે જોયા છે.

જીકાસ પોર્ટલ: બે લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા

- હેમંતકુમાર શાહ  AIDSO દ્વારા ગુજરાત યુનિ. પાસે વરસતા વરસાદમાં ધરણાં યોજાયાં. તેમાં આપેલા ટૂંકા પ્રવચનના મહત્ત્વના મુદ્દા: (૧) પહેલાં દસ કે વીસ રૂપિયાનું ફોર્મ કોલેજમાં ભરીને વિદ્યાર્થીને પ્રવેશ મળતો હતો. હવે ₹ ૩૦૦ ભરીને જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવું પડે. તેને માટે સાયબર કાફેમાં પણ જવું પડે અને ત્યાં પણ ૨૦૦થી ૫૦૦ ₹ ખર્ચવા પડે. ક્યાંક તો ₹ ૧૦૦૦ પણ. આમ, આશરે બે લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા. (૨) નવમી મેના રોજ બારમા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું અને હજુ બે મહિના પછી પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશનાં ઠેકાણાં નથી. પ્રવેશ પ્રક્રિયા પતે ક્યારે અને ભણવાનું અને ભણાવવાનું શરૂ થાય ક્યારે?  (૩) ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ ભરચક કરવા માટે જ સરકારે આ જીકાસ નામનો ધંધો શરૂ કર્યો છે. એ ઉદ્દેશ પાર પડી ગયો. વાલીઓને પોસાય કે ન પોસાય એની ચિંતા કરવાની જરૂર નથી.  (૪) શાળા પ્રવેશોત્સવ અને પતંગોત્સવમાં કોઈ ફેર નથી. બીજામાં પતંગ ઊડે અને પહેલામાં વિદ્યાર્થી ઉડ્યા કરે. વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા પછી ટકતા કેમ નથી એ ખરો મોટો સવાલ છે.  (૫) પહેલા ધોરણમાં

भाजपा अपने आप को आपातकाल के प्रतिरोध का नायक सिद्ध करना चाहती हैं. सच क्या है?

- राम पुनियानी*  लोकसभा अध्यक्ष ओम बिरला तरह-तरह के विवादों के घेरे में रहे हैं. हाल में लोकसभा अध्यक्ष बतौर अपने दूसरे कार्यकाल में पदभार ग्रहण करने के तुरंत बाद उन्होंने आपातकाल के विरुद्ध एक प्रस्ताव प्रस्तुत किया. आपातकाल तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी द्वारा 1975 में लगाया गया था. इसकी पृष्ठभूमि में था जयप्रकाश नारायण (जेपी) के नेतृत्व में चल रहा संपूर्ण क्रांति आन्दोलन.

ધર્મગુરુઓ વીવીઆઇપીની જેમ વર્તે અને ફાઇવસ્ટાર સવલતો ભોગવે, ભક્તોને આ સમજણ કેમ નથી?

- તૃપ્તિ શેઠ*  અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે સત્સંગ પૂર્ણ થયાં પછી લગભગ 50 હજાર અનુયાયીઓ જવા માટે ઊભા થયાં પરંતુ બાબાના સેવકોએ બાબાના કાફલાને બહાર કાઢવા માટે  લાંબો સમય સમય સુધી ભીડ ગરમી અને ભેજમાં ઊભા રહયાં. ગરમી, ભેજ અને ભીડમાં ગુંગળામણને કારણે અનુયાયીઓ બેભાન થઈ ગયાં અને નીચે પડ્યાં ; સેવકોના ગયાં પછી અનુયાયીઓએ બહાર નીકળવા માટે નાસભાગ મચી અને 127 લોકો મૃત્યુ પામ્યા. (Reason For Hathras Accident Stampede Occurred While Taking Out Baba Convoy Sevadars Stopped 50 Thousand Follow - Amar Ujala Hindi News Live - हाथरस हादसे की वजह:बाबा के काफिले को निकालने के चक्कर में मची भगदड़, सेवादारों ने रोक दिए थे 50 हजार अनुयायी). 

અમેરિકનને ટેકનોલોજીની પ્રેરણા આપવાની અને આપણને માત્ર ગોળગોળ/ પોલાંપોલાં ઉપદેશો?

- રમેશ સવાણી  WhatsApp યુનિવર્સિટી કરતા પણ વધુ જુઠ્ઠાણું કોઈ ફેલાવતું હોય તો તે છે કોર્પોરેટ કથાકારો/ સ્વામિનારાયણના સાધુઓ/ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો/ શ્રી શ્રીઓ/ સદગુરુઓ/ બાબાઓ/ બાપુઓ ! આ સ્થિતિ અન્ય ધર્મમાં પણ જોવા મળે છે. ભગવાનના ‘એજન્ટ’નું ચરિત્ર સરખું જ હોય છે. ભગવાનની કથામાં સત્ય પર ભાર મૂકવાને બદલે કોર્પોરેટ કથાકારો Baseless/ Senseless/ Illogical વાતો કરે છે ! ઉદાહરણ તરીકે અનિરુદ્ધાચાર્ય મહારાજ (34)ને જ જોઈ લો. લોકો તેમની કથાઓમાં ધર્મની વાતો સાંભળવા જાય છે પરંતુ તેઓ ધર્મની વાત કરવાને બદલે મહાગપ્પાં સંભળાવે છે ! અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દામોહી જિલ્લાના રિવઝા ગામના છે. તેઓ ભાગવત કથાકાર છે. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં લાખો ભક્તો જૂએ છે. પાંચ ધોરણ સુધી ભણેલા અનિરુદ્ધાચાર્યની કથા સાંભળવા સ્નાતકો/ અનુસ્નાતકો/ Ph.D ડીગ્રીધારી સહિત પ્રચંડ જનમેદની ઉમટે છે ! તેમની અમૃતવાણીના થોડાં ઉદાહરણ જોઈએ : “હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય ! મારે પાસે ઘણાં સવાલો છે, જે સાયન્સ પાસે નથી. કોઈ વિજ્ઞાનના જાણકાર મારી પાસે આવે અને વાત કરે તો હું એને સંતુષ્ટ કરી દઈશ પરંતુ તે મને સંતુષ્ટ નહીં કરી શક

એમનું કાર્ય: મુખ્ય સચિવની પાંખો કાપી ગેરકાયદેસર હોદ્દાનો ઉપયોગ કરી વ્યવસ્થાને કંટ્રોલ કરવો

- રમેશ વસાણ  મોદીજી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાત ખાતે 1979 બેચના એક IAS અધિકારીની સૂબા તરીકે નિમણૂંક કરી હતી ! તેનું નામ છે કે. કૈલાસનાથન. તેમનું કામ હતું મુખ્યમંત્રી/ ચીફ સેક્રેટરી ઉપર દેખરેખ રાખવાનું ! તેમને ગુજરાતના મુખ્યમંત્રીના Chief Principal Secretaryનો હોદ્દો આપવામાં આવ્યો હતો. તેઓ ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી મોદીના અગ્ર સચિવ તરીકે હતા. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત આ હોદ્દા પર ચીટકાવીને રાખવામાં આવ્યા હતા. 30 જૂન 2024ના રોજ તેમનો છેલ્લો દિવસ હતો. કેટલાંય કાળા કામોના સાક્ષી છે આ સૂબાજી ! એટલે મોદીજી તેમને યોગ્ય જગ્યાએ ગોઠવશે !

ચૂંટણી જેટલા ઓછા સમયમાં પતશે તેટલા ઓછા ખોટા કામો, નફરત ફેલાવવાનો સમય ઓછો

- એસ વાય કુરેશી*  ચૂંટણી પ્રક્રિયા કરવામાં બે જટિલ સમસ્યાઓ આવી રહી છે, આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ)ના પરિણામે વધતી ગરમી અને સોશ્યયલ મીડિયાનો બેફામ ઉપયોગ. આવા સંજોગોમાં બહુ બધા તબક્કાઓમાં ચૂંટણી કરવી પડકાર સમાન છે. છેલ્લાં બે દાયકામાં ચૂંટણી પંચ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે, તેને જોતાં એક જ તબક્કામાં ચૂંટણી કરવામાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.

AITUC निगमीकरण/निजीकरण के ख़िलाफ़, कर्मचारियों की सेवा स्थिति को बचाने के लिए AIDEF के साथ

- अमरजीत कौर*  एआईटीयूसी श्री नरेंद्र मोदी के नेतृत्व वाली एनडीए सरकार के  कॉरपोरेटीकरण के आयुध कारखानों, रेलवे उत्पादन इकाइयों आदि जैसे संगठन और राष्ट्रीयकृत बैंकों सहित सार्वजनिक क्षेत्र के उद्योगों का निजीकरण के  कदम का लगातार विरोध करती रही है। 

આ વીડિયો બતાવે છે કોલેજોની ફી વધ્યાના સમાચાર અને NEET પરીક્ષા વચ્ચે શું સબંધ છે

- પંક્તિ જોગ*  NEET પરીક્ષા પેપર લીક કૌભાંડની તપાસ ચાલી રહી છે... આટલામાં સરકારી ખાનગી મેડિકલ કોલેજોની ફી વધ્યાના સમાચારો વાંચવા મળ્યા. ઉપરના વિડીયોમાં સૂજીત નાયર દ્વારા કોલેજોની ફી અને NEET પરીક્ષા વચ્ચે શું સબંધ છે તે દર્શાવ્યું છે.

औरंगज़ेब न्याय के मामले में मन्दिर और मस्जिद में कोई फ़र्क़ नहीं समझता था: दस्तावेज़ क्या कहते हैं?

- प्रो बी एन पाण्डेय*  जब मैं इलाहाबाद नगरपालिका का चेयरमैन था (1948 ई. से 1953 ई. तक) तो मेरे सामने दाखिल-खारिज का एक मामला लाया गया. यह मामला 'सोमेश्वर नाथ महादेव मन्दिर' से संबंधित जायदाद के बारे में था.

Hindutva का केंद्र भारत है, Zionism का फिलिस्तीन: इन से खतरा पूरी दुनिया को है

- शीरीन  ये तो पहले ही साफ़ था कि RSS की भारत सरकार और इजराइल की zionist सरकार में दोस्ती है. पर अब ये भी खुलासा हो गया है कि भारत सरकार ने फ़िलिस्तीनियों के नरसंहार के लिए इजराइली सरकार को हथियार भेजे हैं. इजराइल के बनने से पहले भी भारतीय स्वतंत्रता आंदोलन के नेता फिलिस्तीन पर इजराइल के थोपे जाने के खिलाफ थे. आज़ादी के बाद भारत ने लगातार फ़िलिस्तीनियों के अधिकारों को सुरक्षित करने वाले संयुक्त राष्ट्र महासभा के प्रस्तावों के पक्ष में मतदान किया है. साथ ही ऐसे कई प्रस्तावों को सह-प्रायोजित भी किया है. भारत फिलिस्तीन को मान्यता देने वाला पहला ग़ैर-अरब देश था. ऐसे में भारत की मौजूदा सरकार का इजराइल को समर्थन ग़द्दारी कहा जा सकता है. पर ऐसा सोचना ग़लत ही नहीं बल्कि नादानी होगी.  

આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં

- રમેશ વસાણી*  સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએ : શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45.  પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ  પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છૂપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ

આપણે જેને ભક્તિ માનીએ છીએ તે તો નાથજીના માનવા મુજબ બહુધા દંભ જ હોય છે

- કિશોરભાઈ ઠાકર*  પુસ્તક: વિચારદર્શન પ્રકાર: તત્વજ્ઞાન અથવા તો વાચકો નક્કી કરે તે લેખક :કેદારનાથજી અનુવાદ: રમણલાલ મોદી નવજીવન પ્રકાશન પાના: 294 પહેલી આવૃતિનું ચોથું પુનર્મુદ્રણ :2008 કિંમત: પચાસ રૂપિયા જેમણે 'વિવેક અને સાધના’ નામનું પુસ્તક વાંચ્યું નહિ હોય તેમને માટે આ લેખક કેદારાનાથજી અજાણ્યા હશે. તેમનો જન્મ 1884માં થયેલો આથી 1905ની “બંગભંગ’ ની ચળવળ વખતે યુવાન હતા અને રાષ્ટ્રભાવનાથી રંગાઇ ગયા હતા. સરકાર સામે હિંસક પ્રવૃતિ પણ કરેલી અને પછીથી કદાચ ગાંધીજીની અસરમાં છોડી દીધેલી. સાબરમતી આશ્રમમાં અવારનવાર ગાંધીજી સાથે રહેવા પણ આવતા.

સમાજ સુધારાના મહારથી જેમને વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો

- ગૌરાંગ જાની   આજના ગુજરાતમાં કોઈ યુવાન વિધવા લગ્ન વિશે લેખ લખે અને તેના વડીલો તેને ઘરમાંથી કાઢી મૂકે એવું ભાગ્યેજ બને. પરંતુ આજથી દોઢસો વર્ષ પૂર્વે ૧૮૫૩ માં એક અનાથ ગુજરાતી વણિક યુવાનને તેના પાલક કાકીએ વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો. એ જ યુવાનની જન્મ શતાબ્દી (વર્ષ ૧૯૩૨) ઉજવાઈ ત્યારે તેના જીવન વિશે ૪૫૦ પૃષ્ઠનું દળદાર પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયું.આ જીવનચરિત્રના નાયક એટલે સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી. સૌરાષ્ટ્રના મહુવા પાસે આવેલું વડાળા ગામ તેમનું મૂળ વતન. કરસનદાસનો જન્મ ૧૮૩૨ના જુલાઈની ૨૫ તારીખે મુંબઈમાં થયો હતો. 

‘મહારાજ’... દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ: સૌરભ શાહના સાત ખૂન માફ

- ધીમંત પુરોહિત  અદાલતી જંગ બાદ નેટફ્લિક્સ પર ‘મહારાજ’ ફિલ્મ હવે રીલીઝ થઇ ગઈ છે. દરેકે દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ. એને માટે નજીકના થીએટર સુધી જવાની પણ જરૂર નથી, ઘેર બેઠા ટીવી પર જ જોઈ શકાય છે. ૧૮૬૨ના મુંબઈના બહુ ચર્ચિત ‘મહારાજ લાયબલ કેસની સત્ય કથા પરની આ હિન્દી ફિલ્મ સૌરભ શાહની ૨૦૧૩મા લખાયેલી શ્રેષ્ઠ ગુજરાતી ડોક્યુ નોવેલ ‘મહારાજ’ પર આધારિત છે. જો તમે આ નોવેલ વાંચી હોય તો ફિલ્મને એની સાથે સરખાવવાનો પ્રયત્ન ના કરતા, મૂળ કથા, નોવેલ અને ફિલ્મમાં માધ્યમ મુજબ તફાવત રહેવાનો જ. સૌથી અગત્યની વાત એનો સંદેશ છે, એને પામવાનો પ્રયત્ન કરજો, કારણકે ૧૬૨ વર્ષ જુનો એ સંદેશ આજની તારીખે પણ એટલો જ રીલેવંટ છે, એ તો ફિલ્મની સામે કોર્ટે ચઢીને વૈષ્ણવોના એક ગ્રુપે જ સાબિત કરી દીધું!

લદાખમાં ભાજપે બનાવ્યા વ્હિસ્કી બ્રિજ અને બ્રાન્ડી બ્રિજ! હવે વોડકા બ્રિજ, રમ બ્રિજ જોવા મળશે?

- હેમંતકુમાર શાહ  લદાખમાં લેહથી મનાલીના રસ્તે દેપ્રિંગ અને સરચુ નામનાં બે સ્થળો આવે છે. તેમની વચ્ચેના રસ્તે જે નાના પુલ બનાવવામાં આવ્યા છે તેમનાં નામ આપવામાં આવ્યાં છે: વ્હિસ્કી બ્રિજ અને બ્રાન્ડી બ્રિજ! એમાંના એક પુલના નામના બોર્ડનો ફોટો અહીં હાજર છે.

આનંદી સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ

- સંજય સ્વાતિ ભાવે  આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારીયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો.તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો. ‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી. પ્રગતિશીલતા નવરચનાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારીયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધીથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે. સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે. સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ ac

मोहन भागवत तब क्यों चुप रहे जब मोदी ने चुनाव के दौरान निहायत अशिष्ट भाषा का प्रयोग किया?

- राम पुनियानी*  आम चुनाव के अधबीच में भाजपा अध्यक्ष जे.पी. नड्डा ने कहा कि भाजपा अब पहले से अधिक समर्थ हो गयी है और चुनाव लड़ने के लिए उसे आरएसएस के साथ की ज़रुरत नहीं है. यह सर्वज्ञात है कि अब तक के लगभग सभी चुनावों में आरएसएस के बाल-बच्चों और खुद आरएसएस ने भी भाजपा की जीत के लिए काम किया. इस चुनाव में भाजपा के कमज़ोर प्रदर्शन के बाद आरएसएस के सरसंघचालक डॉ मोहन भागवत ने चुनाव के दौरान विभिन्न पार्टियों के आचरण पर टिप्पणी की. यद्यपि उन्होंने किसी का नाम नहीं लिए तथापि यह साफ़ था कि उनका  इशारा मोदी और भाजपा की ओर है. 

પંડિત નારાયણ ખરે: ગુજરાતીઓને સંગીતના રંગે રંગનાર ગાંધીવાદી સંગીતકાર

- ગૌરાંગ જાની*  આપણા ભારતમાં આજે અનેક ધર્મો અને સંપ્રદાયો છે. સૌ પોતપોતાના ધર્મ સંપ્રદાયમાં આસ્થા શ્રધા રાખે જ એ સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીના ભારતમાં સ્વધર્મ સાથે અન્ય ધર્મોનો સ્વીકાર એક પડકાર બનતો જાય છે.પ્રત્યેક ધર્મ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને પરિણામે ધર્માંધતા માનવ ધર્મ ઉપર સવાર થઈ જાય છે.એટલું જ નહિ પ્રાર્થના જેવી બાબતોમાં પણ અન્ય ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થનાને કોરાણે મૂકી દઈને સ્વધર્મની પ્રાર્થના જ ઉત્તમ છે એવું માની નવી પેઢીને સર્વધર્મ પ્રાર્થનાઓથી વંચિત રાખવામાં આવે છે.આ વાતાવરણમાં મહાત્મા ગાંધીનો સર્વધર્મ પ્રાર્થનાનો અભિગમ વિસરાતો જાય છે.

विचारणीय: क्या सचमुच हम विकसित हुए हैं या यह केवल एक छलावा है?

- सत्येन्द्र सिंह 'सत्य'  कभी #नेनुँआ टाटी पे चढ़ के #रसोई के दो महीने का इंतज़ाम कर देता था। कभी #खपरैल की छत पे चढ़ी लौकी महीना भर निकाल देती थी, कभी बैसाख में दाल और भतुआ से बनाई सूखी कोहड़ौरी, सावन भादो की सब्जी का खर्चा निकाल देती थी‌!वो दिन थे, जब सब्जी पे खर्चा पता तक नहीं चलता था। देशी टमाटर और मूली जाड़े के सीजन में भौकाल के साथ आते थे,लेकिन खिचड़ी आते-आते उनकी इज्जत घर जमाई जैसी हो जाती थी!

પ્રશ્ન માત્ર EVMનો નથી પરંતુ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે, દોષિત છે સંઘ પરિવારના મનુવાદી પરિબળો

- ઉત્તમ પરમાર  ભારતીય રાજનીતિમાં આજે ફરીથી એલન મશ્કને કારણે ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યો છે.  ઇવીએમ હેક થાય છે કે હેક નથી થતું એ પ્રશ્ન તપાસ માંગી લે છે. પરંતુ પ્રશ્ન માત્ર ઇવીએમનો નથી, ખરો પ્રશ્ન ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે. અને ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર ભારતને આઝાદી મળી ત્યાર પછીની પહેલી ચૂંટણીથી થતો આવ્યો છે. ભારતીય રાજનીતિમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારના જનક ભારતીય સમાજ વ્યવસ્થાના સ્થાપિત વર્ગીય લોકો, મનુવાદી પરિબળો, જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી પરિબળો રહેતા આવ્યા છે.

ભારતીય સંસ્કૃતિની બે મહાન વિભૂતિઓ: મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ

- ઉત્તમ પરમાર  આપણને આજે વિરાસતમાં જે આધુનિક પ્રગતિશીલ ભારત મળ્યું છે, તેનું કારણ આઝાદીના આંદોલન દરમિયાન ઘટેલી બે મહાન ઘટનાઓ છે. 1. વિશ્વ વંદનીય રાજપુરુષ પંડિત જવાહરલાલ નેહરુએ મહાત્મા ગાંધીના ચરણોમાં પોતાના વ્યક્તિત્વનું કરેલું સમર્પણ. 2. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરુની કરેલી પસંદગી.

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર: અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

- પ્રો. હેમંતકુમાર શાહ*  માનનીય સાહિત્યકારશ્રીઓ, નમસ્કાર. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.

नर्मदा घाटी में सितम्बर 2023 में बांध निर्मित तबाही से बेघर हुए लोगों के सम्पूर्ण पुनर्वास को लेकर अनशन

- बालाराम यादव, अन्य साथी*  जून 16, 2024 को मध्य प्रदेश के धार जिले के गाँव – चिखल्दा के खेड़ा मोहल्ले में दुसरे दिन भी जारी रहा मेधा पाटकर जी का अनिश्चितकालीन अनशन और कल से क्रमिक अनशन पर बैठे प्रभावितों के स्थान पर नए 4 प्रभावितों द्वारा क्रमिक अनशन जारी रखा गया|

ગુજરાતમાં શહેરોને સમકક્ષ ગામડાઓના વીકાસની પબ્લીક ડીમાન્ડ કેમ ઉભી નથી થતી

- કિરણ ત્રિવેદી  હું 1982માં વડોદરાથી ભણીને અમદાવાદમાં સેટલ થવા આવેલો, ત્યારે અમદાવાદ શહેરની વસ્તી 26 લાખ હતી. ત્યારે પણ અમદાવાદ શહેર ગીચ અને અનમેનેજેબલ લાગતું હતું. 20 વર્ષ પછી 2002 આસપાસ શહેરની વસ્તી ડબલ થઈ ગઈ હતી! 52 લાખની! આજે 2024માં વસ્તી અંદાજે 90 લાખની ગણાય છે!

ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...

- રમેશ સવાણી*  ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ!  શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...  ***

एनडीए सरकार में हिन्दू राष्ट्रवाद की दिशा: मुसलमानों का हाशियाकरण जारी रहेगा

- राम पुनियानी*  लोकसभा आमचुनाव में भाजपा के 272 सीटें हासिल करने में विफल रहने के बाद एनडीए एक बार फिर नेपथ्य से मंच के केंद्र में आ गया है. सन 1998 में अटलबिहारी वाजपेई एनडीए सरकार के प्रधानमंत्री बने थे. उस सरकार के कार्यकलापों पर भी भाजपा की राजनीति का ठप्पा था. उस सरकार ने हिंदुत्व के एजेंडे के अनुरूप संविधान की समीक्षा के लिए वेंकटचलैया आयोग नियुक्त किया, पाठ्यपुस्तकों का भगवाकरण किया और ज्योतिषशास्त्र व पौरोहित्य को विषय के रूप में पाठ्यक्रम में जोड़ा. सन 2014 और 2019 में बनी मोदी सरकारें तकनीकी दृष्टि से भले ही एनडीए की सरकारें रही हों मगर चूँकि भाजपा को अपने दम पर बहुमत हासिल था इसलिए अन्य घटक दल साइलेंट मोड में बने रहे और भाजपा ने बिना रोकटोक अपना आक्रामक हिन्दू राष्ट्रवादी एजेंडा लागू किया. इसमें शामिल था राममंदिर का निर्माण और अनुच्छेद 370 का कश्मीर से हटाया जाना. इसके अलावा सरकार की मौन सहमति से गाय और बीफ के नाम पर मुसलमानों की लिंचिंग की गयी और लव जिहाद और न जाने कितने अन्य किस्मों के जिहादों की बातें की गईं.

માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે

- તૃપ્તિ શેઠ*  Indian Expressમાં એક કોટાનો કિસ્સો છે (The boy who ran: A determined father, CCTV footage from eight stations led to runaway teen from Kota) જેમાં એક છોકરો જેની ઉમર 17 વર્ષની હતી તે  12મા ધોરણની પરીક્ષા આપવાની જગ્યાએ એ કોટાથી ભાગી ગયો. એ છોકરો 24/7 ફકત અભ્યાસ જ કરતો હતો અને એ NEETની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એ એટલો બધો ટેન્શનમાં હતો કે એના માતાપિતા જે શહેરમાં રહેતાં હતાં એનું નામ જ ભૂલી ગયો હતો. એ ભણવામાં એટલો બધો રત રહેતો કે એના કોઈ જ દોસ્ત ન હતાં કે કોઈ સામાજિક સંબંધો ન હતાં. NEETની પરીક્ષાનું હાલ શું થયું તેની વાત ફરી કોઈ વાર. 

મુસ્લિમો ઔરંગઝેબની સાથે આવેલા લોકો નથી, ભારતનાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે

- વાલજીભાઈ પટેલ*  આ હિંદુ એટલે કોણ? માત્ર હિન્દુની ઓળખથી શું કોઈ મકાન પણ ભાડે આપે છે ખરું કે?  તરત જ જાતી પૂછવામાં આવશે. હકીકતમાં હિંદુ એટલે સવર્ણ હિંદુ અને હિંદુરાજ એટલે સવર્ણોનું રાજ. અને આવા હિંદુ રાજના નામે  મોદીની કંપની આ દેશમાં ફરીથી મનુની બ્રાહ્મણવાદી રામરાજ્યની વ્યવસ્થા સ્થાપવા માંગે છે. 

સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમને સલામ! આઝાદી માટેના પૅલેસ્ટાઈનના સંઘર્ષનું નાટક

- સંજય શ્રીપાદ ભાવે*  Return to Filistin નામના માત્ર પોણા કલાકના ખૂબ ઉર્જાવાન ગતિશીલ નાટ્યપ્રયોગમાં સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમે પૅલેસ્ટાઈનની આઝાદી માટેની લાગણી અને લોહીસીંચી જદ્દોજહદને એવી રીતે બતાવી કે તેને પ્રેક્ષકો અપલક નજરે જોતા હતા.

सदन की सबसे उंची गद्दी पर बैठे यह शख्स मर्यादाओं को अनदेखा कर मुंह फेरता रहा

- मनीष सिंह*   ओम बिड़ला को जब याद किया जाएगा, तो लोगों के जेहन मे भावहीन सूरत उभरेगी। सदन के सबसे उंची गद्दी पर बैठा शख्स, जो संसदीय मर्यादाओं को तार तार होते सदन मे अनजान बनकर  मुंह फेरता रहा।  मावलंकर, आयंगर, सोमनाथ चटर्जी और रवि राय ने जिस कुर्सी की शोभा बढाई, उसे उंचा मयार दिया.. वहीं ओम बिड़ला इस सदन की गरिमा की रक्षा मे अक्षम स्पीकर के रूप मे याद किये जाऐंगे। 

मोदी गांधीजी के योगदान और दुनिया में उनके अत्यंत लोकप्रिय होने के बारे में शायद नहीं जानते

- राम पुनियानी  एबीपी को 29 मई 2024 को दिए अपने एक साक्षात्कार में प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा, ‘‘क्या पिछले 75 सालों में हमारी यह जिम्मेदारी नहीं थी कि हम सारी दुनिया को महात्मा गांधी से परिचित करवाते? माफ कीजिये, मगर गांधीजी को कोई नहीं जानता था जब तक कि 1982 में उन पर बनी फिल्म रिलीज नहीं हुई थी." वे जब यह कह रहे थे तब उनका साक्षात्कार ले रहे एबीपी के प्रतिनिधियों के चेहरे भावशून्य थे. उन्होंने प्रधानमंत्री के इस सफेद झूठ पर कोई प्रतिक्रिया व्यक्त नहीं की. इस अत्यंत लंबे चुनाव अभियान के अंतिम दौर में यह वक्तव्य दिए जाने के पीछे के उद्धेश्य का अनुमान लगाना कठिन नहीं है.

अगर लोकतांत्रिक परिस्थितियां स्वस्थ रहती, तो भाजपा को 240 से भी काफी कम सीटें मिलती

- झारखंड जनाधिकार महासभा*  लोकसभा 2024 का परिणाम साफ़ रूप से नरेंद्र मोदी के नेतृत्व वाली भाजपा सरकार के विरुद्ध है. यह चुनाव शुरू से ही जनता बनाम भाजपा और मोदी था और जनता ने मोदी सरकार को नाकारा है. जिन परिस्थितियों में भाजपा 240 सीटों तक सिमट गयी है और INDIA गठबंधन को 232 मिले हैं, यह चुनाव भाजपा और मोदी के लिए प्रचंड हार से कम नहीं है. मोदी सरकार ने ED व CBI का दुरुपयोग कर लगातार विपक्ष को ख़तम करने की कोशिश की. लोकप्रिय विपक्षी मुख्यमंत्रियों को गिरफ्तार किया. चुनाव के ठीक पहले कांग्रेस पार्टी के बैंक खातों को सील कर दिया. 

'मनःकामना' या 'मनोकामना'? हिंदी का नुक़सान करने वाले कारकों में पत्रकारिता भी शामिल

- उमेश जोशी*  हिंदी पत्रकारिता को 198 साल हो गए। 1826 में 30 मई को हिंदी का पहला अख़बार 'उदन्त मार्तण्ड' प्रकाशित हुआ था। कानपुर के पंडित जुगल किशोर शुक्ल ने कोलकाता (उस समय का कलकत्ता) से इस अखबार का प्रकाशन शुरू किया था। वे इस आख़बार के संपादक के साथ प्रकाशक भी थे। वैसे पेशे से वकील थे। प्रकाशन के लिए कोलकाता का चयन करने के पीछे एक ख़ास वजह थी।

चुनाव का मैसेज: इस चुनाव में दो बड़े नायक बन कर उभरे, राहुल गांधी और अखिलेश यादव

- शकील अख्तर  तो क्या है चुनाव का मैसेज? सबसे बड़ा यह कि अहंकार किसी का नहीं रहता। इस चुनाव के शुरू होने तक या यह कहिए मंगलवार सुबह तक भी प्रधानमंत्री मोदी यह समझ रहे थे कि वे देश की ऐसी ताकत बन गए हैं जो इससे पहले कभी नहीं थी। न भूतो न भविष्यति!