सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

जून, 2024 की पोस्ट दिखाई जा रही हैं

औरंगज़ेब न्याय के मामले में मन्दिर और मस्जिद में कोई फ़र्क़ नहीं समझता था: दस्तावेज़ क्या कहते हैं?

- प्रो बी एन पाण्डेय*  जब मैं इलाहाबाद नगरपालिका का चेयरमैन था (1948 ई. से 1953 ई. तक) तो मेरे सामने दाखिल-खारिज का एक मामला लाया गया. यह मामला 'सोमेश्वर नाथ महादेव मन्दिर' से संबंधित जायदाद के बारे में था.

Hindutva का केंद्र भारत है, Zionism का फिलिस्तीन: इन से खतरा पूरी दुनिया को है

- शीरीन  ये तो पहले ही साफ़ था कि RSS की भारत सरकार और इजराइल की zionist सरकार में दोस्ती है. पर अब ये भी खुलासा हो गया है कि भारत सरकार ने फ़िलिस्तीनियों के नरसंहार के लिए इजराइली सरकार को हथियार भेजे हैं. इजराइल के बनने से पहले भी भारतीय स्वतंत्रता आंदोलन के नेता फिलिस्तीन पर इजराइल के थोपे जाने के खिलाफ थे. आज़ादी के बाद भारत ने लगातार फ़िलिस्तीनियों के अधिकारों को सुरक्षित करने वाले संयुक्त राष्ट्र महासभा के प्रस्तावों के पक्ष में मतदान किया है. साथ ही ऐसे कई प्रस्तावों को सह-प्रायोजित भी किया है. भारत फिलिस्तीन को मान्यता देने वाला पहला ग़ैर-अरब देश था. ऐसे में भारत की मौजूदा सरकार का इजराइल को समर्थन ग़द्दारी कहा जा सकता है. पर ऐसा सोचना ग़लत ही नहीं बल्कि नादानी होगी.  

આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં

- રમેશ વસાણી*  સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએ : શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45.  પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ  પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છૂપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ

આપણે જેને ભક્તિ માનીએ છીએ તે તો નાથજીના માનવા મુજબ બહુધા દંભ જ હોય છે

- કિશોરભાઈ ઠાકર*  પુસ્તક: વિચારદર્શન પ્રકાર: તત્વજ્ઞાન અથવા તો વાચકો નક્કી કરે તે લેખક :કેદારનાથજી અનુવાદ: રમણલાલ મોદી નવજીવન પ્રકાશન પાના: 294 પહેલી આવૃતિનું ચોથું પુનર્મુદ્રણ :2008 કિંમત: પચાસ રૂપિયા જેમણે 'વિવેક અને સાધના’ નામનું પુસ્તક વાંચ્યું નહિ હોય તેમને માટે આ લેખક કેદારાનાથજી અજાણ્યા હશે. તેમનો જન્મ 1884માં થયેલો આથી 1905ની “બંગભંગ’ ની ચળવળ વખતે યુવાન હતા અને રાષ્ટ્રભાવનાથી રંગાઇ ગયા હતા. સરકાર સામે હિંસક પ્રવૃતિ પણ કરેલી અને પછીથી કદાચ ગાંધીજીની અસરમાં છોડી દીધેલી. સાબરમતી આશ્રમમાં અવારનવાર ગાંધીજી સાથે રહેવા પણ આવતા.

સમાજ સુધારાના મહારથી જેમને વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો

- ગૌરાંગ જાની   આજના ગુજરાતમાં કોઈ યુવાન વિધવા લગ્ન વિશે લેખ લખે અને તેના વડીલો તેને ઘરમાંથી કાઢી મૂકે એવું ભાગ્યેજ બને. પરંતુ આજથી દોઢસો વર્ષ પૂર્વે ૧૮૫૩ માં એક અનાથ ગુજરાતી વણિક યુવાનને તેના પાલક કાકીએ વિધવા પુનઃ લગ્ન વિશે લેખ લખવા બદલ ઘરમાંથી કાઢી મૂક્યો. એ જ યુવાનની જન્મ શતાબ્દી (વર્ષ ૧૯૩૨) ઉજવાઈ ત્યારે તેના જીવન વિશે ૪૫૦ પૃષ્ઠનું દળદાર પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયું.આ જીવનચરિત્રના નાયક એટલે સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી. સૌરાષ્ટ્રના મહુવા પાસે આવેલું વડાળા ગામ તેમનું મૂળ વતન. કરસનદાસનો જન્મ ૧૮૩૨ના જુલાઈની ૨૫ તારીખે મુંબઈમાં થયો હતો. 

‘મહારાજ’... દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ: સૌરભ શાહના સાત ખૂન માફ

- ધીમંત પુરોહિત  અદાલતી જંગ બાદ નેટફ્લિક્સ પર ‘મહારાજ’ ફિલ્મ હવે રીલીઝ થઇ ગઈ છે. દરેકે દરેકે આ ફિલ્મ જોઈ કાઢવી જોઈએ. એને માટે નજીકના થીએટર સુધી જવાની પણ જરૂર નથી, ઘેર બેઠા ટીવી પર જ જોઈ શકાય છે. ૧૮૬૨ના મુંબઈના બહુ ચર્ચિત ‘મહારાજ લાયબલ કેસની સત્ય કથા પરની આ હિન્દી ફિલ્મ સૌરભ શાહની ૨૦૧૩મા લખાયેલી શ્રેષ્ઠ ગુજરાતી ડોક્યુ નોવેલ ‘મહારાજ’ પર આધારિત છે. જો તમે આ નોવેલ વાંચી હોય તો ફિલ્મને એની સાથે સરખાવવાનો પ્રયત્ન ના કરતા, મૂળ કથા, નોવેલ અને ફિલ્મમાં માધ્યમ મુજબ તફાવત રહેવાનો જ. સૌથી અગત્યની વાત એનો સંદેશ છે, એને પામવાનો પ્રયત્ન કરજો, કારણકે ૧૬૨ વર્ષ જુનો એ સંદેશ આજની તારીખે પણ એટલો જ રીલેવંટ છે, એ તો ફિલ્મની સામે કોર્ટે ચઢીને વૈષ્ણવોના એક ગ્રુપે જ સાબિત કરી દીધું!

લદાખમાં ભાજપે બનાવ્યા વ્હિસ્કી બ્રિજ અને બ્રાન્ડી બ્રિજ! હવે વોડકા બ્રિજ, રમ બ્રિજ જોવા મળશે?

- હેમંતકુમાર શાહ  લદાખમાં લેહથી મનાલીના રસ્તે દેપ્રિંગ અને સરચુ નામનાં બે સ્થળો આવે છે. તેમની વચ્ચેના રસ્તે જે નાના પુલ બનાવવામાં આવ્યા છે તેમનાં નામ આપવામાં આવ્યાં છે: વ્હિસ્કી બ્રિજ અને બ્રાન્ડી બ્રિજ! એમાંના એક પુલના નામના બોર્ડનો ફોટો અહીં હાજર છે.

આનંદી સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ

- સંજય સ્વાતિ ભાવે  આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારીયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો.તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો. ‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી. પ્રગતિશીલતા નવરચનાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારીયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધીથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે. સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે. સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ ac

मोहन भागवत तब क्यों चुप रहे जब मोदी ने चुनाव के दौरान निहायत अशिष्ट भाषा का प्रयोग किया?

- राम पुनियानी*  आम चुनाव के अधबीच में भाजपा अध्यक्ष जे.पी. नड्डा ने कहा कि भाजपा अब पहले से अधिक समर्थ हो गयी है और चुनाव लड़ने के लिए उसे आरएसएस के साथ की ज़रुरत नहीं है. यह सर्वज्ञात है कि अब तक के लगभग सभी चुनावों में आरएसएस के बाल-बच्चों और खुद आरएसएस ने भी भाजपा की जीत के लिए काम किया. इस चुनाव में भाजपा के कमज़ोर प्रदर्शन के बाद आरएसएस के सरसंघचालक डॉ मोहन भागवत ने चुनाव के दौरान विभिन्न पार्टियों के आचरण पर टिप्पणी की. यद्यपि उन्होंने किसी का नाम नहीं लिए तथापि यह साफ़ था कि उनका  इशारा मोदी और भाजपा की ओर है. 

પંડિત નારાયણ ખરે: ગુજરાતીઓને સંગીતના રંગે રંગનાર ગાંધીવાદી સંગીતકાર

- ગૌરાંગ જાની*  આપણા ભારતમાં આજે અનેક ધર્મો અને સંપ્રદાયો છે. સૌ પોતપોતાના ધર્મ સંપ્રદાયમાં આસ્થા શ્રધા રાખે જ એ સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીના ભારતમાં સ્વધર્મ સાથે અન્ય ધર્મોનો સ્વીકાર એક પડકાર બનતો જાય છે.પ્રત્યેક ધર્મ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને પરિણામે ધર્માંધતા માનવ ધર્મ ઉપર સવાર થઈ જાય છે.એટલું જ નહિ પ્રાર્થના જેવી બાબતોમાં પણ અન્ય ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થનાને કોરાણે મૂકી દઈને સ્વધર્મની પ્રાર્થના જ ઉત્તમ છે એવું માની નવી પેઢીને સર્વધર્મ પ્રાર્થનાઓથી વંચિત રાખવામાં આવે છે.આ વાતાવરણમાં મહાત્મા ગાંધીનો સર્વધર્મ પ્રાર્થનાનો અભિગમ વિસરાતો જાય છે.

विचारणीय: क्या सचमुच हम विकसित हुए हैं या यह केवल एक छलावा है?

- सत्येन्द्र सिंह 'सत्य'  कभी #नेनुँआ टाटी पे चढ़ के #रसोई के दो महीने का इंतज़ाम कर देता था। कभी #खपरैल की छत पे चढ़ी लौकी महीना भर निकाल देती थी, कभी बैसाख में दाल और भतुआ से बनाई सूखी कोहड़ौरी, सावन भादो की सब्जी का खर्चा निकाल देती थी‌!वो दिन थे, जब सब्जी पे खर्चा पता तक नहीं चलता था। देशी टमाटर और मूली जाड़े के सीजन में भौकाल के साथ आते थे,लेकिन खिचड़ी आते-आते उनकी इज्जत घर जमाई जैसी हो जाती थी!

પ્રશ્ન માત્ર EVMનો નથી પરંતુ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે, દોષિત છે સંઘ પરિવારના મનુવાદી પરિબળો

- ઉત્તમ પરમાર  ભારતીય રાજનીતિમાં આજે ફરીથી એલન મશ્કને કારણે ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યો છે.  ઇવીએમ હેક થાય છે કે હેક નથી થતું એ પ્રશ્ન તપાસ માંગી લે છે. પરંતુ પ્રશ્ન માત્ર ઇવીએમનો નથી, ખરો પ્રશ્ન ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે. અને ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર ભારતને આઝાદી મળી ત્યાર પછીની પહેલી ચૂંટણીથી થતો આવ્યો છે. ભારતીય રાજનીતિમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારના જનક ભારતીય સમાજ વ્યવસ્થાના સ્થાપિત વર્ગીય લોકો, મનુવાદી પરિબળો, જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી પરિબળો રહેતા આવ્યા છે.

ભારતીય સંસ્કૃતિની બે મહાન વિભૂતિઓ: મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ

- ઉત્તમ પરમાર  આપણને આજે વિરાસતમાં જે આધુનિક પ્રગતિશીલ ભારત મળ્યું છે, તેનું કારણ આઝાદીના આંદોલન દરમિયાન ઘટેલી બે મહાન ઘટનાઓ છે. 1. વિશ્વ વંદનીય રાજપુરુષ પંડિત જવાહરલાલ નેહરુએ મહાત્મા ગાંધીના ચરણોમાં પોતાના વ્યક્તિત્વનું કરેલું સમર્પણ. 2. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરુની કરેલી પસંદગી.

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર: અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

- પ્રો. હેમંતકુમાર શાહ*  માનનીય સાહિત્યકારશ્રીઓ, નમસ્કાર. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.

नर्मदा घाटी में सितम्बर 2023 में बांध निर्मित तबाही से बेघर हुए लोगों के सम्पूर्ण पुनर्वास को लेकर अनशन

- बालाराम यादव, अन्य साथी*  जून 16, 2024 को मध्य प्रदेश के धार जिले के गाँव – चिखल्दा के खेड़ा मोहल्ले में दुसरे दिन भी जारी रहा मेधा पाटकर जी का अनिश्चितकालीन अनशन और कल से क्रमिक अनशन पर बैठे प्रभावितों के स्थान पर नए 4 प्रभावितों द्वारा क्रमिक अनशन जारी रखा गया|

ગુજરાતમાં શહેરોને સમકક્ષ ગામડાઓના વીકાસની પબ્લીક ડીમાન્ડ કેમ ઉભી નથી થતી

- કિરણ ત્રિવેદી  હું 1982માં વડોદરાથી ભણીને અમદાવાદમાં સેટલ થવા આવેલો, ત્યારે અમદાવાદ શહેરની વસ્તી 26 લાખ હતી. ત્યારે પણ અમદાવાદ શહેર ગીચ અને અનમેનેજેબલ લાગતું હતું. 20 વર્ષ પછી 2002 આસપાસ શહેરની વસ્તી ડબલ થઈ ગઈ હતી! 52 લાખની! આજે 2024માં વસ્તી અંદાજે 90 લાખની ગણાય છે!

ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...

- રમેશ સવાણી*  ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ!  શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...  ***

एनडीए सरकार में हिन्दू राष्ट्रवाद की दिशा: मुसलमानों का हाशियाकरण जारी रहेगा

- राम पुनियानी*  लोकसभा आमचुनाव में भाजपा के 272 सीटें हासिल करने में विफल रहने के बाद एनडीए एक बार फिर नेपथ्य से मंच के केंद्र में आ गया है. सन 1998 में अटलबिहारी वाजपेई एनडीए सरकार के प्रधानमंत्री बने थे. उस सरकार के कार्यकलापों पर भी भाजपा की राजनीति का ठप्पा था. उस सरकार ने हिंदुत्व के एजेंडे के अनुरूप संविधान की समीक्षा के लिए वेंकटचलैया आयोग नियुक्त किया, पाठ्यपुस्तकों का भगवाकरण किया और ज्योतिषशास्त्र व पौरोहित्य को विषय के रूप में पाठ्यक्रम में जोड़ा. सन 2014 और 2019 में बनी मोदी सरकारें तकनीकी दृष्टि से भले ही एनडीए की सरकारें रही हों मगर चूँकि भाजपा को अपने दम पर बहुमत हासिल था इसलिए अन्य घटक दल साइलेंट मोड में बने रहे और भाजपा ने बिना रोकटोक अपना आक्रामक हिन्दू राष्ट्रवादी एजेंडा लागू किया. इसमें शामिल था राममंदिर का निर्माण और अनुच्छेद 370 का कश्मीर से हटाया जाना. इसके अलावा सरकार की मौन सहमति से गाय और बीफ के नाम पर मुसलमानों की लिंचिंग की गयी और लव जिहाद और न जाने कितने अन्य किस्मों के जिहादों की बातें की गईं.

માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે

- તૃપ્તિ શેઠ*  Indian Expressમાં એક કોટાનો કિસ્સો છે (The boy who ran: A determined father, CCTV footage from eight stations led to runaway teen from Kota) જેમાં એક છોકરો જેની ઉમર 17 વર્ષની હતી તે  12મા ધોરણની પરીક્ષા આપવાની જગ્યાએ એ કોટાથી ભાગી ગયો. એ છોકરો 24/7 ફકત અભ્યાસ જ કરતો હતો અને એ NEETની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એ એટલો બધો ટેન્શનમાં હતો કે એના માતાપિતા જે શહેરમાં રહેતાં હતાં એનું નામ જ ભૂલી ગયો હતો. એ ભણવામાં એટલો બધો રત રહેતો કે એના કોઈ જ દોસ્ત ન હતાં કે કોઈ સામાજિક સંબંધો ન હતાં. NEETની પરીક્ષાનું હાલ શું થયું તેની વાત ફરી કોઈ વાર. 

મુસ્લિમો ઔરંગઝેબની સાથે આવેલા લોકો નથી, ભારતનાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે

- વાલજીભાઈ પટેલ*  આ હિંદુ એટલે કોણ? માત્ર હિન્દુની ઓળખથી શું કોઈ મકાન પણ ભાડે આપે છે ખરું કે?  તરત જ જાતી પૂછવામાં આવશે. હકીકતમાં હિંદુ એટલે સવર્ણ હિંદુ અને હિંદુરાજ એટલે સવર્ણોનું રાજ. અને આવા હિંદુ રાજના નામે  મોદીની કંપની આ દેશમાં ફરીથી મનુની બ્રાહ્મણવાદી રામરાજ્યની વ્યવસ્થા સ્થાપવા માંગે છે. 

સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમને સલામ! આઝાદી માટેના પૅલેસ્ટાઈનના સંઘર્ષનું નાટક

- સંજય શ્રીપાદ ભાવે*  Return to Filistin નામના માત્ર પોણા કલાકના ખૂબ ઉર્જાવાન ગતિશીલ નાટ્યપ્રયોગમાં સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમે પૅલેસ્ટાઈનની આઝાદી માટેની લાગણી અને લોહીસીંચી જદ્દોજહદને એવી રીતે બતાવી કે તેને પ્રેક્ષકો અપલક નજરે જોતા હતા.

सदन की सबसे उंची गद्दी पर बैठे यह शख्स मर्यादाओं को अनदेखा कर मुंह फेरता रहा

- मनीष सिंह*   ओम बिड़ला को जब याद किया जाएगा, तो लोगों के जेहन मे भावहीन सूरत उभरेगी। सदन के सबसे उंची गद्दी पर बैठा शख्स, जो संसदीय मर्यादाओं को तार तार होते सदन मे अनजान बनकर  मुंह फेरता रहा।  मावलंकर, आयंगर, सोमनाथ चटर्जी और रवि राय ने जिस कुर्सी की शोभा बढाई, उसे उंचा मयार दिया.. वहीं ओम बिड़ला इस सदन की गरिमा की रक्षा मे अक्षम स्पीकर के रूप मे याद किये जाऐंगे। 

मोदी गांधीजी के योगदान और दुनिया में उनके अत्यंत लोकप्रिय होने के बारे में शायद नहीं जानते

- राम पुनियानी  एबीपी को 29 मई 2024 को दिए अपने एक साक्षात्कार में प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा, ‘‘क्या पिछले 75 सालों में हमारी यह जिम्मेदारी नहीं थी कि हम सारी दुनिया को महात्मा गांधी से परिचित करवाते? माफ कीजिये, मगर गांधीजी को कोई नहीं जानता था जब तक कि 1982 में उन पर बनी फिल्म रिलीज नहीं हुई थी." वे जब यह कह रहे थे तब उनका साक्षात्कार ले रहे एबीपी के प्रतिनिधियों के चेहरे भावशून्य थे. उन्होंने प्रधानमंत्री के इस सफेद झूठ पर कोई प्रतिक्रिया व्यक्त नहीं की. इस अत्यंत लंबे चुनाव अभियान के अंतिम दौर में यह वक्तव्य दिए जाने के पीछे के उद्धेश्य का अनुमान लगाना कठिन नहीं है.

अगर लोकतांत्रिक परिस्थितियां स्वस्थ रहती, तो भाजपा को 240 से भी काफी कम सीटें मिलती

- झारखंड जनाधिकार महासभा*  लोकसभा 2024 का परिणाम साफ़ रूप से नरेंद्र मोदी के नेतृत्व वाली भाजपा सरकार के विरुद्ध है. यह चुनाव शुरू से ही जनता बनाम भाजपा और मोदी था और जनता ने मोदी सरकार को नाकारा है. जिन परिस्थितियों में भाजपा 240 सीटों तक सिमट गयी है और INDIA गठबंधन को 232 मिले हैं, यह चुनाव भाजपा और मोदी के लिए प्रचंड हार से कम नहीं है. मोदी सरकार ने ED व CBI का दुरुपयोग कर लगातार विपक्ष को ख़तम करने की कोशिश की. लोकप्रिय विपक्षी मुख्यमंत्रियों को गिरफ्तार किया. चुनाव के ठीक पहले कांग्रेस पार्टी के बैंक खातों को सील कर दिया. 

'मनःकामना' या 'मनोकामना'? हिंदी का नुक़सान करने वाले कारकों में पत्रकारिता भी शामिल

- उमेश जोशी*  हिंदी पत्रकारिता को 198 साल हो गए। 1826 में 30 मई को हिंदी का पहला अख़बार 'उदन्त मार्तण्ड' प्रकाशित हुआ था। कानपुर के पंडित जुगल किशोर शुक्ल ने कोलकाता (उस समय का कलकत्ता) से इस अखबार का प्रकाशन शुरू किया था। वे इस आख़बार के संपादक के साथ प्रकाशक भी थे। वैसे पेशे से वकील थे। प्रकाशन के लिए कोलकाता का चयन करने के पीछे एक ख़ास वजह थी।

चुनाव का मैसेज: इस चुनाव में दो बड़े नायक बन कर उभरे, राहुल गांधी और अखिलेश यादव

- शकील अख्तर  तो क्या है चुनाव का मैसेज? सबसे बड़ा यह कि अहंकार किसी का नहीं रहता। इस चुनाव के शुरू होने तक या यह कहिए मंगलवार सुबह तक भी प्रधानमंत्री मोदी यह समझ रहे थे कि वे देश की ऐसी ताकत बन गए हैं जो इससे पहले कभी नहीं थी। न भूतो न भविष्यति! 

ફકીર વડા પ્રધાન બને, વચમાં વૈરાગ્ય આવે તોયે ફરી રાજપાટ સંભાળે, એ વળી ફકીરી કેવી?

- કનુભાઈ પટેલ*  ભાઈએ એક વાર કહેલું: મેરા કયા હૈ? ફકીર હૂં.., ઝોલા લેકર ચલા જાઉંગા... વગેરે. હમણાં કન્યાકુમારી ખાતે ફોટોગ્રાફિક ધ્યાન ધરીને દિલ્લી પરત આવ્યા. ગળગળા સાદે કહ્યું કે, "ધ્યાન વખતે મને વૈરાગ્ય આવી ગયેલો." હવે ધર્મગ્રંથોમાં એવો કોઈ દાખલો નથી કે, વૈરાગ્ય આવી ગયા બાદ કોઈએ ફરી રાજપાટ સંભાળ્યું હોય. પરંતુ એવા અનેક દાખલા છે કે, રાજપાટ છોડી સંન્યાસી થઈ ગયા હોય અને ક્યારેય ફરીથી રાજપાટ માટે પરત ના ફર્યા હોય.  દક્ષના અસંખ્ય પુત્રો નારદને કહેવાથી સંન્યાસી થઈ ગયા હતા. ઋષભદેવ રાજા હતા. વૈરાગ્ય આવતાં સંન્યાસી થઈ ગયેલા. તેઓ પાછળથી જૈનોના પ્રથમ તીર્થન્કર થયા. તેમના બે પુત્રો ભરત અને બાહુબલી. બાહુબલી પણ જૈન માર્ગે ગયેલા. ભરત ચક્રવર્તી સમ્રાટ થયેલો. તે પણ રાજપાટ છોડીને સંન્યાસી થઈ ગયેલો.  ચંદ્રગુપ્ત મૌર્ય પણ 12 વર્ષ સતત દુષ્કાળ પડતાં રાજ્ય છોડીને સંન્યાસી થઈ ગયેલો. સતી મદાલસાના સાત પુત્રો માતાનું હાલરડું સાંભળીને બાળપણમાં જ સંન્યાસી થઈ ગયેલા. બાણું લાખ માળવાનો ધણી ભર્તૃહરિ રાજપાટ છોડીને નાથ સંપ્રદાયનો સંન્યાસી થઈ ગયેલો. તેનો ભાણિયો ગોપીચંદ પણ રાજ છોડીને નાથ સંપ્રદાયમાં ગયેલો. તે નવ

ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠ નરેન્દ્ર મોદીની ગુલામ: વિચારની અભિવ્યક્તિ પર જ હવે પ્રતિબંધ

- પ્રો. હેમંતકુમાર શાહ  ETVભારત નામની ટીવી ચેનલનાં પત્રકાર કાજલ ચૌહાણ અને કેમેરામેન મુકેશ ડોડિયા નરેન્દ્ર મોદીએ રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી તે પહેલાં ગાંધીને દુનિયામાં કોઈ જાણતું નહોતું એવું જે વિધાન કરેલું તેના સંદર્ભમાં મારું મંતવ્ય લેવા પરમ દિવસે મારા ઘરે સાંજે છએક વાગ્યે આવેલા.  તેઓ ૧૯૨૦માં  મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ જ હેતુસર જઈને મારા ઘરે આવેલા. પત્રકાર કાજલ ચૌહાણના કહેવા મુજબ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં સૌ પ્રથમ પત્રકારત્વ વિભાગના વિદ્વાન અધ્યાપક અશ્વિન ચૌહાણ પાસે ગયા. તેમણે નરેન્દ્ર મોદીના ઉપરોક્ત વિધાન અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ ગાંધી વિચાર વિભાગના અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર સાથે વાત કરે.  બંને પછી વિદ્વાન અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર પાસે ગયા. એ અધ્યાપકે બંનેને એમ કહ્યું કે તેઓ વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલની મંજૂરી લઈને આવે. બંને પછી હર્ષદ પટેલ પાસે ગયા. એક જમાનામાં ભાજપના પ્રચારક એટલે કે મિડિયા હેડ રહેલા હર્ષદ પટેલે એમ કહ્યું કે તેઓ રાજકારણમાં પાડવા માગતા નથી એટલે તેઓ આ મુદ્દે કશું નહિ બોલે. અને વાત પતી ગઈ. મહાત્મા ગાંધીની તો આખી જિંદગી જ ર

लोकसभा चुनाव में झारखंड में ज़मीनी बदलाव, चुनाव आयोग की विश्वसनीयता पर गहरा संदेह

- झारखंड जनाधिकार महासभा दिनांक 2 जून को लोकतंत्र बचाओ 2024 अभियान ने प्रेस क्लब, रांची में प्रेस वार्ता आयोजन कर लोक सभा चुनाव में राजनैतिक दलों के रवैये, आयोग की भूमिका और ज़मीनी जनमत को साझा किया. अभियान लोक सभा चुनाव के परिप्रेक्ष में पिछले 1.5 साल से राज्य के कोने-कोने में लोगों के बीच तक गया, जन मुद्दों को बारीकी से समझा और चुनावी प्रक्रिया को नज़दीकी से देखा. इस अनुभव के आधार पर प्रेस वार्ता को संबोधित किया गया.

नरेन्द्र मोदी देवत्व की ओर? 1923 में हिटलर ने अपनी तुलना भी ईसा मसीह से की थी

- राम पुनियानी*  समाज के संचालन की प्रजातान्त्रिक प्रणाली को मानव जाति ने एक लम्बे और कठिन संघर्ष के बाद हासिल किया. प्रजातंत्र के आगाज़ के पूर्व के समाजों में राजशाही थी. राजशाही में राजा-सामंतों और पुरोहित वर्ग का गठबंधन हुआ करता था. पुरोहित वर्ग, धर्म की ताकत का प्रतिनिधित्व करता था. राजा को ईश्वर का प्रतिरूप बताया जाता था और उसकी कथनी-करनी को पुरोहित वर्ग हमेशा उचित, न्यायपूर्ण और सही ठहराता था. पुरोहित वर्ग ने बड़ी चतुराई से स्वर्ग (हैवन, जन्नत) और नर्क (हैल, जहन्नुम) के मिथक रचे. राजा-पुरोहित कॉम्बो के आदेशों को सिर-आँखों पर रखने वाला पुण्य (सबाब) करता है और इससे उसे पॉजिटिव पॉइंट मिलते हैं. दूसरी ओर, जो इनके आदेशों का उल्लंघन करता है वह पाप (गुनाह) करता है और उसे नेगेटिव पॉइंट मिलते हैं. व्यक्ति की मृत्यु के बाद नेगेटिव और पॉजिटिव पॉइंटों को जोड़ कर यह तय किया जाता है कि वह नर्क में सड़ेगा या स्वर्ग में आनंद करेगा.

साहित्य बोध में परिवर्तन: सत्तर के दशक में विचारधारा का महत्व बहुत अधिक था

- अजय तिवारी   सत्तर के बाद वाले दशक में जब हम लोग साहित्य में प्रवेश कर रहे थे तब दाढ़ी रखने, बेतरतीबी से कपड़े पहनने और फक्कड़पन का जीवन जीने वाले लोग बेहतर लेखक हुआ करते थे या बेहतर समझे जाते थे। नयी सदी में चिकने-चुपड़े, बने-ठने और खर्चीला जीवन बिताने वाले सम्मान के हक़दार हो चले हैं। यह फ़र्क़ जनवादी उभार और भूमण्डलीय उदारीकरण के बीच का सांस्कृतिक अंतर उजागर करता है। 

बक्सर ज़िला के चौसा थाना में किसानों के ऊपर 20 मार्च 2024 को हुई पुलिस हिंसा की जांच रिपोर्ट

- बिहार राज्य पीयूसीएल 28 अप्रैल 2024 को बिहार राज्य पीयूसीएल का एक तीन सदस्यीय जांच दल बक्सर के चौसा प्रखंड में पुलिस उत्पीड़न की जांच हेतु गया। जांच दल में निम्नलिखित सदस्य थे - 1. सरफराज - महासचिव, बिहार पीयूसीएल 2. किशोरी दास - सदस्य, राज्य कार्यकारिणी, बिहार पीयूसीएल अर्थशास्त्री और भूमि अधिग्रहण मामलों के विशेषज्ञ - प्राध्यापक डॉ. विद्यार्थी विकास और भूमि अधिग्रहण, भूमि अधिकार, प्राकृतिक संशाधन और पर्यावरण मामलों के क़ानूनी विशेषज्ञ डॉ.गोपाल कृष्ण, एडवोकेट भी दल के साथ थे। पृष्ठभूमि 2011 के आस पास बिहार सरकार ने बक्सर बिजली कंपनी बनाई। यह कंपनी एक संयुक्त उद्यम थी जो बिहार स्टेट इलेक्ट्रिसिटी बोर्ड और इन्फ्रास्ट्रक्चर लीज एंड फाइनेंस सर्विसेज लिमिटेड के संयुक्त तत्वाधान में शुरू हुई थी मगर इसकी उद्यमिता को निजी क्षेत्र में रखा गया था।