सीधे मुख्य सामग्री पर जाएं

હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે. એ મજૂરોને પાળવા પોષવા પ્રચારકો રાખવા પડે

- અનિલ જોશી 

ભારતીય સંસ્કૃતિને હિન્દુરાષ્ટ્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ જે સંગઠને લીધો છે તેની પાસે કોઇ રોડમેપ નથી.ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન નથી  વેદ ઉપનિષદ કે ધર્મગ્રંથોનો અભ્યાસ નથી  ફક્ત "જયશ્રી રામ" ના નારાઓ છાશવારે લગાવતા અંધભક્ત મજૂરોની ફોજ છે. બહુ દેખીતું સત્ય છે કે હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે છે. એ મજૂરોને પાળવા પોષવા પડે છે પ્રચારકો રાખવા પડે છે. ટીવી ચેનલો ખરીદવી પડે છે. મસ્જિદો તોડવી પડેછે  મૂર્ખ લોકોને ભરમાવે એવા તાયફા કરવા પડે છે ધાર્મિક પ્રદૂષણ સર્જવું પડેછે  વધુ પડતા ધાર્મિક પ્રદુષણથી પણ સેક્સ ક્રાઈમ વધે છે. આપણે સંત -મહંતો અને ધર્મગુરુઓના સેક્સ- કૌભાંડો નજરે જોયા છે.
ભારતીય સંસ્કૃતિ વિષે વાત કરતા  ફિરાક ગોરખપુરી બહુ સાચું  કહ્યું છે કે જયારે તમે ભારતીય સંસ્કૃતિની વાત કરો છો ત્યારે એ ન ભૂલવું જોઈએ કે સંસ્કૃતિ ફક્ત  ભારતીય જ હોય છે .સંસ્કૃતિ હિંદુ મુસલમાન નથી હોતી .મુન્નવર લખ્નનવી એ શિવજીની તારીફમાં કાલિદાસ રચિત 'કુમાર સંભવ' નો અનુવાદ કર્યો છે .એનો અંશ તમે વાચો...
चाँद आशा है नमूदार जबी पर जिसकी
दीदार की रखते है तमन्ना जोगी 
ध्यान करते बड़े शौक से जिनका जोगी 
मोक्ष जो मौक्ष के तालिब को अता करते है 
रूह को कैदे -तना सुख से रिहा करते है 
રામથી ઉર્દુ શાયરો ખૂબ  પ્રભાવિત થયા છે .તમને નવાઈ લાગશે ડો . ઇકબાલે  રામ ને  इमामे - हिंद  કહ્યા છે .ઈમામે હિન્દ એટલે ભારતના નેતા હિન્દુસ્તાનના અગ્રગામી . ઇકબાલ લખે છે ;  है राम के वजूद पे हिंदोस्ता को नाज़ अहले नजर समजते है उसको इमामे -हिंद 
સાગર નિઝામીએ તો રામને ઈન્સાનના રૂપમાં બ્રહ્મજ્ઞાન તરીકે જોયા છે.
કૈફી આઝમી જેવા કવિએ ૧૯૬૨મ ચીની આક્રમણ થયું ત્યારે આ ચરિત્રોના માધ્યમથી દેશના યુવાનોને બહુ મોટી જવાબદારી સોપી હતી 
खेच दो अपने खूँ से जमी पर लकीर 
इस तरफ आ न पाए रावन  कोई 
तोड़ दो हाथ ,अहर हाथ उठने लगे 
छुने पाये न सीता का दम कोई 
राम भी तुम , तुम्ही लक्ष्मण साथियों 
अब तुम्हारे हवाले वतन साथियो 
જાફરઅલી ખા એ ' શ્રી રામચંદ્ર ' ગઝલમાં  રામ દ્વારા ' આજ્ઞાપાલન નો સંબંધ ઇસ્લામ સાથે જોડ્યો છે તે ગઝલનું એક ઉદાહરણ: 
न तो नाकूस से है और न असनाम से है 
हिंद की गर्मिए -हंगामा तिरे नाम से है 
मै तेरे शेव ए-तस्लीम से सर धुनता हु 
कि यह एक दूर की निस्बत तुजे इस्लाम से है 
नक्शे -तहेबिज़े -हुनुद अब भी नुमाया है अगर 
तो वः सीता से है ,लक्ष्मण से है और राમ से है
નઝીર અકબરાબાદી જેવા શાયરે બહુ સુંદર કવિતા લખી છે . કૃષ્ણના ચરિત્રએ ભારતની બધી જ ભાષાઓના કવિઓને આકર્ષિત કર્યા છે . નઝીરની આ કવિતા ધ્યાનપૂર્વક વાંચો:
मै क्या क्या वस्फ़ करू यारो 
उस श्यामवरन  औतारी  की 
श्रीकिशन ,कनैया ,मुरलीधर 
मनमोहन कुंज बिहारी  के 
गोपाल मनोहर सांवरिया
घनश्याम अटल बनवारी के 
नंदलाल दुलारे सुंदर छवि
वृज चंद मुकुट जालकारी के 
बन कुञ्ज फिरव्य रास रचन 
सुखदाई  कहान मुरारी के 
સાહિર લુધિયાનવી એ મીરા, રાધા અને સીતા અને પ્રેમના માધ્યમ દ્વારા અનેકવાર પોતાની શ્રદ્ધા મુખરિત કરી છે '.સાહિર લુધિયાનવીએ બન્ને સંસ્કૃતિનો વિનિયોગ કરીને એક ગીત પણ લખ્યું છે જે સહુ મિત્રોની સ્મૃતિમાં આજે પણ સચવાયું હશે: 
अब कोई वतन न उजड़े अब वतन आज़ाद है 
रूह गंगा की ,हिमालय का बदन आज़ाद है 
मंदिरोमे शंख बाजे , मसजिदों में हो  अजान 
शेख का धरम  और दीने - बिरहमन आज़ाद है
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.