सीधे मुख्य सामग्री पर जाएं

આ વીડિયો બતાવે છે કોલેજોની ફી વધ્યાના સમાચાર અને NEET પરીક્ષા વચ્ચે શું સબંધ છે

- પંક્તિ જોગ* 

NEET પરીક્ષા પેપર લીક કૌભાંડની તપાસ ચાલી રહી છે... આટલામાં સરકારી ખાનગી મેડિકલ કોલેજોની ફી વધ્યાના સમાચારો વાંચવા મળ્યા. ઉપરના વિડીયોમાં સૂજીત નાયર દ્વારા કોલેજોની ફી અને NEET પરીક્ષા વચ્ચે શું સબંધ છે તે દર્શાવ્યું છે.
- NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા - 23,33,297 (43% પુરુષ, 57% મહિલા)
- MBBS ની કુલ સીટો = 1,09, 170 (પરીક્ષા આપતા કુલ વિદ્યાર્થીઓના 4% જ સીટ ઉપલબ્ધ છે.)
- સરકારી કોલેજો - 1180 સીટો
- સેંટ્રલ યુનિવર્સિટીની સીટો - 55,225 (52%)
-ખાનગી કોલેજોની સીટો - 42,515 સીટો
- ડીમ્ડ યુનિવર્સિટીઓ - 10,250 સીટો
- એટ્લે સરકારી અને સેંટ્રલ યુનિવર્સિટી મળીને - લગભગ 52%
- જ્યારે ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓ મળીને - લગભગ 48 %સીટો ધરાવે છે.
હવે આ કોલેજો સરેરાશ ફીની વાત કરીએ તો સરકારી કોલેજોની ફી 3.64 લાખ છે.  સેંટ્રલ યુનિવર્સિટીની ફી 6.20 લાખ છે. ખાનગી કોલેજની ફી 78.82 લાખ છે. ડીમ્ડ યુનિવર્સિટીની ફી 1.22 કરોડ છે.
આનો અર્થ શું થાય કે 48% સીટ છે એ માત્ર અમીર વિદ્યાર્થીઓ માટે જ રિઝર્વ છે. માત્ર 53% સીટ સામાન્ય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
બીજો મહત્વનો મુદ્દો કટ ઓફ સ્કોરનો છે.
2024 માં સામાન્ય કેટેગરી માં કટ ઓફ સ્કોર છે 164 જે 22.78% (35 ટકા પણ નથી).
- ઉપલબ્ધ સીટો 1,09,270 છે. Qualify કરેલા વિદ્યાર્થીઓ 13,16,268 છે.
1 લાખ વિદ્યાર્થીઓએ ને પ્રવેશ આપવા 13 લાખ વિદ્યાર્થીઓ ને કેમ qualify કર્યા? આ મહત્વનો પ્રશ્ન છે. સૂજીત નાયરના માટે આટલી મોટી સંખ્યા, ખાનગી કોલેજો સીટો મનફાવે તે ભાવે વેંચી શકે તેવી સુવિધા છે. એક ખાનગી મેડિકલ કોલેજમાં કરોડો રૂપિયા ખર્ચીને પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો સ્કોર છે. 113. જે ટોટલ સ્કોર 720 ના 15% ટકા થયા. આ શું દર્શાવે છે? 48 % તો અમીર લોકો માટેજ રિઝર્વ છે, પણ આવા low cut off થી અમીરોને અને ખાનગી કોલેજોને ફાયદો થાય છે.
ત્રીજો મહત્વનો મુદ્દો - પેપર લીક માટેના લાખો રૂપિયા કોણ ખર્ચી શકે? અમીર વિદ્યાર્થીઓ. એટ્લે 48% ઉપરાંત પણ પેપર અગાઉથી મેળવીને સારા સ્કોરથી ઓછી ફી વાળા કોલેજો પ્રવેશ મેળવવા માટેનો કારસો છે. એક અર્થે 48% રિઝર્વ ઉપરાંત 52% અમીર ઘરના વિદ્યાર્થીઓ આવી શકે તે માટેની જ વ્યવસ્થા છે. આ સમજવા માટે ઉપરનો વિડીયો જોવાનોજ રહ્યો...
---
*માહિતી અધિકાર ગુજરાત પહલ

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.