सीधे मुख्य सामग्री पर जाएं

18થી નાની ઉંમરના 1,15,129 બાળકો શાળા બહાર? વાસ્તવિક આંકડો 15-20 ગણો વધું

- સુખદેવ પટેલ* 
16 એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં શાળા બહારના 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોનો સર્વે શરૂ થયો છે.  જે 26 એપ્રિલ સુધી ચાલશે. જેની જવાબદારી સરકારી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. અત્યારે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીઓના કામ પણ શિક્ષકોને ભાગે કરવાના આવશે. શિક્ષકો કેટલું કરી શક્શે? શિક્ષકો પાસેથી વ્યાજબી રીતે કેટલી અપેક્ષાઓ રાખવી જોઈએ?
RTE ની જોગવાઈઓ મુજબ દરેક બાળક શિક્ષણ મેળવી શકે, તે માટે શાળા બહારના બાળકોને સર્વે કરીને શોધી કાઢવાનું ઉમદા કામ સરકાર વિચારે છે, તે આવકારદાયક છે. આવાં ઉત્તમ કામમાં જેમને સીધો લાભ થવાનો છે,  તેવાં હિતધારકોની પ્રતિનિધિ સમિતિ SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આ જવાબદારી સારી રીતે ઉપાડી શકે તેમ છે. શિક્ષણ વિભાગ SSA તરફથી આ કામગીરીમાં SMC ની ભાગીદારીનું આયોજન કરીને યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ.
હજી મોડું થયું નથી, સર્વેની કામગીરી આજથી જ શરૂ થઈ છે. SSA તરફથી શાળા બહારના બાળકોના સર્વે માટે નજર બહાર રહી ગયેલી, આ શક્યતા સ્થાનિક સ્તરે સમજદાર SMC ના સભ્યો જરૂરથી પ્રાયોગિક રીતે ઉપાડી શકે. Local Self Government સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ કામગીરીના ભારથી દબાયેલા શિક્ષકોને મદદ કરીને હળવાં કરી શકે. શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતી Civil Society Organisations નાગરિક સંસ્થાઓ પણ તેમાં સહયોગી થાય, તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થશે. તમામ બાળકોને શાળામાં ભણતાં કરવા રાષ્ટ્ર નિર્માણનું દુરંદેશી કામ છે.
આપણા બંધારણમાં દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. ફરજિયાત શબ્દથી ઉભી થતી મૂળભૂત અધિકાર પાલનની જવાબદારી આપણી સરકારના માથે છે. સરકારે તેનો સ્વીકાર કરવા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જવાબદારી પણ ઉઠાવવાનો નિર્ધાર કરેલ છે. એટલે કે 18 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકો 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે, અને એકપણ બાળક શાળાની બહાર ન રહી જાય, એ માટેનો સંકલ્પ કરેલ છે. જે આવકારદાયક, પ્રશંસનીય ઉમદા કાર્યક્રમ છે.
વાસ્તવમાં ગુજરાત સરકારે આ ઉમદા કાર્યક્રમના અમલની શરૂઆત છેલ્લાં પાંચેક વર્ષથી કરેલ છે. 6 થી 19 વર્ષની ઉંમરના શાળા બહારના બાળકોને શોધી કાઢવાનો કાર્યક્રમ દર વર્ષે નિયમિત રીતે, નિયમિત સમયે થાય છે. ચાલુ વર્ષે પણ 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી દરેક પ્રાથમિક શાળા વિસ્તારમાં નહિ ભણતાં બાળકોનો સર્વે થવાનો છે.  જો કે ઓક્ટોબર 2023 માં આ પ્રકારનો સર્વે થઈ ગયો છે, જેમાં ગુજરાતના 1,15,129 બાળકો શાળા બહાર હોવાની વિગતો ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળાઓમાં અત્યારે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. તેમજ શિક્ષકો પણ લોકસભાની ચૂંટણીઓના કામોમાં વ્યસ્ત હોવાની સંભાવના છે. ત્યારે એક જ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત આ જ પ્રકારનો સર્વે કેટલો ફળદાયી  નિવડશે? તેની આશંકા છે.
શાળા બહારના બાળકોનો સર્વે દર વર્ષે નિયમિત થાય છે. દર વર્ષે તેના આંકડાઓ પણ પ્રસિદ્ધ થાય છે. જે આંકડા સમુદ્રમાં હિમશીલા જેવાં છે, હિમશીલાનો દેખાતા ભાગ કરતાં અનેક ગણો મોટો ભાગ સમુદ્રની અંદર હોય છે, જે દેખાતો નથી. આવું જ કંઈક શાળા બહારનાં બાળકોના આંકડાઓ માટે છે. ઓક્ટોબર 2023 ના સર્વે પ્રમાણે 18 વર્ષથી નાની ઉંમરના 1,15,129 બાળકો શાળા બહાર છે. જ્યારે ગુજરાતમાં શાળા બહારના ત્રણ વર્ષ ના નપાસ થયેલા બાળકો ને ઉમેરીએ, અને એનો બહુ જ સંકોચ સાથેનો એક અંદાજ કરીએ, તો આ આંકડો પંદરથી વીસ ગણો વધું થવાનો સંભવ છે. આમ આંકડાઓમાં આટલો મોટો તફાવત થવાના કારણો આ સર્વે પ્રક્રિયાના અભ્યાસથી સમજી શકાય તેમ છે.
ગુજરાત સરકારનો આ ઉમદા કાર્યક્રમ છે. છેલ્લા પાંચેક વર્ષથી આ નિયમિત રીતે થાય છે, તે સરકારી પ્રતિબદ્ધતાની નિશાની છે. આંકડાઓના એકત્રીકરણ Data Collection પછી માહિતી વિશ્લેષણ અને નિયંત્રણ માટેનું Software પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રે સારૂં તૈયાર કરાવેલ છે. તેમ છતાં ખાટલે મોટી ખોડ ક્યાં છે? તે શોધીને નિવારી શકીએ તો?  ગુજરાતનો બાળ માનવ વિકાસ - સૌનો સાથ સૌનો વિકાસ Human  Development જરૂરથી હાંસલ કરી શકીએ.
આ ઉમદા કાર્યક્રમના અમલીકરણ માટેનું આયોજન અને માર્ગદર્શન સમગ્ર શિક્ષા અભિયાન SSA તરફથી થઈ રહ્યું છે. દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી, BRC, CRC અને આચાર્યશ્રીઓને આ કાર્યક્રમનો હેતુ, મહત્વ, રૂપરેખા તેમજ કાર્ય પદ્ધતિ વિષે પરિપત્રોથી જાણ કરવામાં આવે છે, ઓનલાઈન તાલીમ કરવામાં આવે છે, જરૂરી સાહિત્ય, સર્વે પત્રકોની વ્યવસ્થા કરવામાં આવે છે. જે એક સરખી રીતે, નિશ્ર્ચિત રૂપે દર વર્ષે કરવામાં આવે છે. આથી આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ખ્યાલ છે કે સુચના મુજબ આ કર્મકાંડ સમયસર કરી લેવાનો છે. 
આ કર્મકાંડની ગુણવત્તા કે તેના અનુસાંગિક કામ Follow up વિષે કોઈ પૂછપરછ કે છાનબીન થતી હોવાની જાણકારી કોઈપણ હિતધારકને નથી. તેથી આ વાર્ષિક Routine  કર્મકાંડ બની ગયો છે. જેના કારણે ઘણી મહેનત પછી પણ પરિણામમાં સરવાળે મીંડુ જેવી વાસ્તવિકતા છે. જો આ હકીકતમાં યથાર્થતા નથી અને કથિત અનુમાનો અયોગ્ય હોવાનું આ પ્રક્રિયા સાથે જોડાયેલ કોઈ સમજાવી શકે તો ઉપરોક્ત વિશ્લેષણ પરત સ્વીકાર કરવામાં સંકોચ નથી.
ગુજરાતના નવનિર્માણ માટે અત્યંત જરૂરી અને બાળ અધિકારોના ક્ષેત્રના આ મહાત્વાકાંક્ષી કાર્યક્રમમાં પાયાના સ્તરે Grassroot Level ત્રણ તબક્કા વિચારાયા છે. (૧) સર્વે સમિતિની રચના (૨) મેપીંગ (૩) સર્વેની કામગીરી. SSA તરફથી આ ત્રણેય તબક્કાના આયોજન માટેની માર્ગદર્શક નોંધ એકદમ સાદી અને સરળ છે. જે આ તબક્કાના સ્તરની કામગીરીમાં સામેલ પડકારો અને હિતધારકોની માનસિકતાને સમજવામાં અત્યંત નબળી છે. જેના કારણે ઈચ્છિત પરિણામ મેળવી શકાય તેમ નથી.  જો તેમાં થોડુંક વધારે Micro Planning અને Cross Verification with Stakeholder Participation ઉમેરવામાં આવે તો, પરિણામ મળવાની સંભાવના વધી શકે તેમ છે. આ માટેના પ્રયાસો નાગરિક સમાજે અને પ્રભાવશાળી કેળવણીકારોએ proactively કરવા જોઈએ, તેમજ સરકારી તંત્રે તેને positively આવકારવા જોઈએ.
---
*ગણતર સંસ્થા 

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|