सीधे मुख्य सामग्री पर जाएं

ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...

- રમેશ સવાણી* 
ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ!  શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ... 
***
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ આપને હાર્દિક અભિનંદન.
અમે, નીચે હસ્તાક્ષર કરનારા, આનંદ અનુભવીએ છીએ કે TDP-તેલુગુ દેશમ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું નક્કી કરેલ છે.
અમે આશા રાખીએ છીએ કે TDP ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત સિદ્ધાંતોને નિશ્ચિતપણે જાળવી રાખવા માટે તકનો ઉપયોગ કરશે અને બંધારણમાં બાંયધરી આપવામાં આવેલા લોકતાંત્રિક અધિકારોના રક્ષણ માટે તેની શક્તિ મુજબ બધું જ કરશે.
અફસોસની વાત એ છે કે અત્યારે 'Bharatiya Nagarik Suraksha Sanhita, 2023', 'Bharatiya Nyaya Sanhita, 2023', and 'Bharatiya Sakshya Adhiniyam, 2023', નામના ત્રણ નવા ફોજદારી કાયદાના રૂપમાં દેશ પર એક ગંભીર ખતરો ઊભો થયો છે. 20 ડીસેમ્બર 2023ના રોજ સંસદમાં ચર્ચા કર્યા વિના ઉતાવળમાં આ કાયદાઓ બન્યા છે.
આ કાયદાઓ 1 જુલાઈ 2024 થી અમલમાં આવવાના છે અને સર તમારે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.
અમારી મુખ્ય ચિંતા એ છે કે તત્કાલીન વર્તમાન કાયદાઓમાં કરાયેલા સુધારા એવા છે કે તે મોટાભાગે draconian-કઠોર સ્વભાવના છે. તેઓ ફક્ત જીવન અને સ્વતંત્રતા અને ગુનાહિત નુકસાનની બાબતો સાથે વ્યવહાર કરે છે જે વ્યક્તિને અન્ય બહુવિધ અને વિવિધ રીતે થઈ શકે છે. તેઓ નાગરિકોની નાગરિક સ્વતંત્રતાઓ સાથે પણ પ્રતિકૂળ અસર કરે છે, ખાસ કરીને વાણી સ્વાતંત્ર્ય, સભાનો અધિકાર, સહયોગ કરવાનો અધિકાર, પ્રદર્શન કરવાનો અધિકાર અને તેમના અન્ય નાગરિક અધિકારો કે જેને કાયદાથી ગુનો ઠરાવેલ છે.
અનિવાર્યપણે, આ નવા ફોજદારી કાયદાઓ સરકારને આપણી લોકશાહીને પોકળ બનાવવા અને ભારતને ફાસીવાદી રાજ્યમાં પરિવર્તિત કરવા માટે પૂરતી શક્તિથી સજ્જ કરે છે !
સૂચિત નવા કાયદાઓ સરકારને નાટકીય રીતે લોકશાહી વિરોધીઓ, અસંતુષ્ટો અને કાર્યકરોની ધરપકડ, અટકાયત માટે સક્ષમ બનાવશે.
નવા ફોજદારી સંહિતાના કેટલાક chilling features-ચિલિંગ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે : [1] શાંતિપૂર્વક/ અહિંસક લોકશાહી આંદોલન/ કાર્યક્રમો/ ભાષણ હવે terrorism ગણાશે; [2]) હવે રાજદ્રોહની વ્યાખ્યા વિસ્તૃત બનશે. રાજદ્રોહનો નવો અવતાર કહી શકાય; [3] Selective prosecution-પસંદગીયુક્ત કાર્યવાહી થશે. વૈચારિક અને રાજકીય વિરોધીઓ પર રાજકીય રીતે પક્ષપાતી કાર્યવાહી થશે; [4] સરકારની નીતિઓનો વિરોધ કરવા ઉપવાસ કરો તો ગુનો બનશે; [5] કોઈપણ વ્યક્તિઓ એકત્ર થાય તો બળના ઉપયોગ થશે; [6] ‘પોલીસ રાજ’ને બળ મળશે. પોલીસના હુકમોનો પ્રતિકાર થઈ શકશે નહીં. પોલીસની સૂચના મુજબ બધું થશે; [7] હાથકડીનો ઉપયોગ વધારવો; [8] investigation દરમિયાન મહત્તમ પોલીસ કસ્ટડી; [9] FIRની નોંધણી પોલીસની મુનસફી પર-વિવેક પર છોડવું; [10] કેદની પીડાને વધારવી; [11] ગુનો કર્યો હોય કે ન કર્યો હોય, સરકારને તેમના બાયોમેટ્રિક્સ આપવા સરકાર ફરજ પાડશે; [12] સંઘ પરિવારની કેટલીક પ્રવૃત્તિઓને રક્ષણ મળશે.
રાષ્ટ્રના લોકતાંત્રિક માળખા માટે આ તોળાઈ રહેલ ખતરો છે; જેથી આ શંકાસ્પદ કાયદાઓના અમલીકરણને રોકવા માટે આપના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવાની અમને ફરજ પડી છે. કાનૂની નિષ્ણાતોની ટીમ દ્વારા તેની અસરોની પુનઃસમીક્ષા કરવી જોઈએ અને ભારતીય સંસદના ફ્લોર પર ચર્ચા કરવી જોઈએ.
ઉપરોક્ત ફોજદારી કાયદાઓ અમલમાં આવવામાં હજુ સત્તર દિવસ બાકી હોવાથી, અમે આપને અમારી કાયદાકીય ટીમને મળવાની આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ, જે આપને નવા ફોજદારી કાયદાઓની અસરો વિશે, નાગરિક સ્વાતંત્ર્ય પર તોળાઈ રહેલા જોખમને રોકવા માટે માહિતગાર કરી શકે.
અમે આશા રાખીએ છીએ કે આપ આ અપીલનો સકારાત્મક પ્રતિસાદ આપશો અને ઉપરોક્ત ફોજદારી કાયદાઓના અમલીકરણને રોકવા માટે જરૂરી પગલાં ભરશો.
આપ પણ આ પત્રને સમર્થન કરી શકો છો. આ છે લિન્ક 

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.