सीधे मुख्य सामग्री पर जाएं

પ્રશ્ન માત્ર EVMનો નથી પરંતુ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે, દોષિત છે સંઘ પરિવારના મનુવાદી પરિબળો

- ઉત્તમ પરમાર 

ભારતીય રાજનીતિમાં આજે ફરીથી એલન મશ્કને કારણે
ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યો છે. ઇવીએમ હેક થાય છે કે હેક નથી થતું એ પ્રશ્ન તપાસ માંગી લે છે.
પરંતુ પ્રશ્ન માત્ર ઇવીએમનો નથી, ખરો પ્રશ્ન ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે. અને ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર ભારતને આઝાદી મળી ત્યાર પછીની પહેલી ચૂંટણીથી થતો આવ્યો છે.
ભારતીય રાજનીતિમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારના જનક ભારતીય સમાજ વ્યવસ્થાના સ્થાપિત વર્ગીય લોકો, મનુવાદી પરિબળો, જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી પરિબળો રહેતા આવ્યા છે.
અને તેઓ સાતત્ય પૂર્વક એક યા બીજા સ્વરૂપમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપણને સમાન મતાધિકાર, સમાન ભાગીદારી અને સમાન અધિકાર વાળી આઝાદી અપાવી ત્યારથી ભારતીય સમાજ વ્યવસ્થાના મનુવાદી વર્ણ વ્યવસ્થાના સ્થાપિત જાતિવાદી વર્ગોનું આધિપત્ય તૂટવા માંડ્યું છે...
આ ક્રાંતિકારી શાંતિમય અહિંસક પરિવર્તનને લોકતાંત્રિક માર્ગે આવતું રોકવા માટે મનુવાદી પરિબળો પોતે લઘુમતીમાં હોવાને કારણે સાતત્ય પૂર્ણ રીતે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે.
ભારતીય સમાજ વ્યવસ્થા ના જમીનદાર જાગીરદાર અને મૂડીવાદી પરિબળો પણ જનવાદી આઝાદીને અવરોધવા માટે સાતત્ય પૂર્વક ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે.
શરૂઆતમાં મતપેટી દ્વારા મતદાન થતું ત્યારે ભારતના શોષિત, વંચિત, ગરીબ લોકોને પૈસા આપીને, વસ્તુઓની ભેટ આપીને, દારૂ પીવડાવીને જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી લોકો પોતાની તરફેણમાં ગરીબો પાસે મતદાન કરાવી લેતા.
ગામડામાં જમીનદાર લોકો હળપતિ ,આદિવાસી, દલિતો ને પોતે મત નથી આપી આવ્યા તેની ખાતરી કરીને મતદાન પત્યા પછી પૈસા આપીને ગરીબોનું મતદાન રોકવા માટેના પ્રયત્ન કરતા હતા.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં જમીનદારો જાગીરદારો પોતાના ગુંડાઓ પાસે મતપેટીઓ લૂંટાવીને જનાધારને નકારવાના હિંસક પ્રયત્નો કરતા. તો બીજી બાજુ એ જ ગુંડાઓ પાસે ગરીબ મતદારોની જગ્યાએ બોગસ વોટીંગ કરીને જનાધારને પોતાની તરફેણમાં પલટાવતા...
સમાજના સ્થાપિત વર્ગો મતદાન બુથ ઉપર પોલીંગ ઓફિસર, પોલિંગ એજન્ટ, પોલીસ અને વ્યવસ્થા તંત્રને પોતાના કબ્જામાં લઈને મતદાન પોતાની તરફેણમાં કરવાના પરાક્રમો પણ કરતા.
ભારતીય રાજનીતિમાં 1915થી હિન્દુ મહાસભા અને 1925 થી સંઘ પરિવાર સૌની સમાન ભાગીદારી અને સૌનું સમાન અધિકાર તથા સૌનો સમાન મતાધિકાર આ ત્રીપરિમાણીય ક્રાંતિ નો વિરોધ કરતા આવ્યા છે...
આઝાદીના સાથે ઉત્તરો ઉત્તર સમાજના મનુવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો, મૂડીવાદીઓ અને જાતિવાદી તથા કોમવાદી પરિબળો સંઘ પરિવાર તથા હિન્દુ મહાસભાના પ્લેટફોર્મ પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે એકત્ર થવા માંડ્યા.
આઝાદી પછી જનસંઘ હોય કે ભાજપ હોય એ હંમેશા ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરીને જ પોતે લઘુમતીમાં હોવા છતાં પોતાની રાજકીય વર્ગ વિસ્તારી રહ્યા હતા અને છે...
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014માં અને 2019માં સંઘ પરિવારની સ્વતંત્ર બહુમતી પ્રાપ્ત કરવા માટે પોતાનો જનાધાર ન હોવા છતાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારથી જ પોતાની સત્તા મેળવી છે અને ટકાવી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી સંપૂર્ણપણે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર દ્વારા જ લડાઈ છે. માત્ર મતદાન જ નહીં પરંતુ સંપૂર્ણપણે ન્યાયતંત્રથી લઈને બધી જ સ્વૈચ્છિક સંસ્થાઓને વિપક્ષ વિરોધી ષડયંત્ર માં સામેલ કરીને વિપક્ષને ચૂંટણી પહેલા જ નબળો પાડવામાં આવ્યો હતો, આર્થિક રીતે પણ વિપક્ષને નુકસાન થાય એવા બધા ષડયંત્રો કરવામાં આવ્યા હતા. મતદારને કોમી લાગણીથી ઉશ્કેરીને એના મત સ્વાતંત્રને ફેરવવામાં આવ્યું હતું.
મતપેટી હોય કે ઇવીએમ હોય કે ભવિષ્યમાં અન્ય કોઈપણ સાધન પદ્ધતિ દ્વારા મતદાન કરાવવામાં આવશે પરંતુ સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના લઘુમતીમાં રહેલા સ્થાપિત વર્ગો ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરશે ,કરશે અને કરશે જ!
મનુવાદી જાતિવાદી પરિબળો, કોમવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો અને મુડીવાદી પરિબળો ભારતીય લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં લઘુમતીમાં હોવાને કારણે પોતાની લઘુમતી હોવા છતાં તેમને સત્તા ભોગવવી હોય તો તેમણે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરવો જ પડે. અને એટલે તેઓ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર સાતત્ય પૂર્વક કરતા આવ્યા છે. અને કરતા રહેશે.
મતપેટી નિર્દોષ છે, ઇવીએમ નિર્દોષ છે, દોષિત માત્ર સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના મનુવાદી પરિબળો, જાતિવાદી પરિબળો, કામવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો અને મૂડીવાદીઓ છે.

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.