सीधे मुख्य सामग्री पर जाएं

ચૂંટણી પંચની વિચિત્ર અવનવી યોજના મતદારોને પ્રોત્સાહિત કરીવાની છે કે લાલચ આપવાની?

- પંક્તિ જોગ* 

આઝાદીના ચળવળમાં જોડાવવા માટે લોકોને કોઈએ ગિફ્ટની લાલચ આપી હતી? એવી ઘોષણા કરી હતી, કે જે સત્યાગ્રહમાં જોડાશે તેમને એક ફ્રી કૂપન આપવામાં આવશે? એમને ફ્રી માં મુસાફરી કરાવશે કે કરિયાણાની ખરીદી પર 20% વળતર મળશે?
ભારત છોડોમાં પોતાનું શિક્ષણ છોડીને ઝંપલાવતા યુવક યુવતીઓને કોઈએ “નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું?”. પોતાના આજ અને આવતી કાલની પર્વા કર્યા વગર તેઓ આઝાદી આંદોલનમાં જોડાઈ ગયા. સાહસથી લડ્યા, અને અમને વારસામાં આઝાદી આપી ગયા.
ચૂંટણીઓ નજીક આવે એટ્લે જુદા જુદા રાજકીય પક્ષો તેમણે વધુ સીટ કેવી રીતે મળશે તેનું ચિંતન અને આયોજન કરવાનું શરૂ કરે છે. તેઓ ચૂંટણી ઢંઢેરાઓ તૈયારી કરે છે, જેમાં 5 વર્ષમાટેના વચનો હોય છે, કે એમનો પક્ષ ચૂંટીને આવ્યા બાદ શું કામો કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચૂંટણી ઢંઢેરાનો મોટો ભાગ સીધો “લાભ” આપની યોજનાઓથી ભરેલો હોય છે. તેમાં ફ્રીમાં અનાજ, એક લાખ રૂપિયા, ફ્રીમાં આરોગ્ય વીમો, ઘર, કે નોકરી વગેરે વગેરે....કોઈ પક્ષે એવી જાહેરાત કરી? કે તેઓ ગેરરકાયદેસર બાંધકામ બિલ્કકુલ નહીં થવા દે? રસ્તો એક વર્ષમાં તૂટી જશે તો કોંટ્રેકટર પર પગલાં લેશે? પ્રદૂષણ કરતાં ઉદ્યોગોને ફટકારશે, રોકશે, મોટી પેનલ્ટી નાખશે? મજૂરોનું શોષણ કરતાં માલિકો સામે પગલાં લેશે? ગટરમાં સફાઈ કામદાર નહીં ઉતરે? જાત, ધર્મના આધારે ભેદભાવ કરનારની સામે કડક પગલાં લેશે? વહીવટમાં ભ્રષ્ટાચાર કરનારને જેલભેગા કરશે? કચેરીઓનો હિસાબ, કિતાબ, કામકાજ નિર્ણયોની વિગતો ખુલ્લી મૂકશે? કોઈ પણ નીતિ, કાયદો બહોળી ચર્ચા કર્યા વગર નહીં કરે?
આઝાદીના 7 દાયકા દરમ્યાન ‘મત લેવા હોય તો કઇંક ઓફર આપવી પડે’ એ સમીકરણ કેવી રીતે બન્યું? ગરીબને અનાજની ઓફર તો મધ્યમ વર્ગને સુરક્ષા આપવાનું વચન..! પણ શું કાયદો અને વ્યવસ્થા જાળવવાની, કે નબળા વર્ગ ને અન્ન સુરક્ષા, સામાજીક સુરક્ષા મળે, થોડો વધુ ટેકો મળે તે જોવાની જવાબદારી બંધારણીય રીતે કોઈ પણ સરકારની નહીં?
મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી પંચ દ્વારા છેલ્લા કેટલાક વરસોમાં “જાગૃતિ રથ” ગામેગામ મોકલવામાં આવે છે. સ્કૂલ-કોલેજોમાં જઈને વિવિધ કાર્યક્રમો યોજાય છે. ક્યાંક મતદાનનો સંદેશ આપતી મહેંદી, તો ક્યાંક રંગોળી, તો ક્યાંક માનવ સાંકળ કરીને મતદાન કરવા કહે છે. સાથે સાથે જ્ઞાતિ, જાતિના સંગઠનો, જુદા જુદા સમાજના સંગઠનો લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે કાર્ય કરે.
મતદારોને પ્રોત્સાહિત કરવાના આ અવનવા પ્રયાસો ક્યારે ધીમે રહીને "નિશાન વાળી આંગળી બતાવે તો આઇસ્ક્રીમ, બિલ પર 10 ટકા ડિસ્કાઊંટ, ગાંઠિયા, ભજીયા ફ્રી” વગેરે ઓફરો સુધી પહોંચ્યા તે સમજાયું જ નહીં. મતદારોને પ્રોત્સાહીત કરવાના ભાગરૂપ મધ્ય પ્રદેશમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરનારા માટે લકી ડ્રો ઓજના જાહેર કરી છે. લકી ડ્રોમાં જીતનારને ડાયમંડ રિંગ, ચેન, મોટરસાઇકલ, કિચન સેટ, ફર્નિચર આવા મોઘાધાટ ઇનામો જાહેર કર્યા છે. ચૂંટણી પંચ પાસે આવા ઇનામો આપવા ફંડ ન હોય એટ્લે CSR ફંડમાંથી કંપનીઓ, અને સંસ્થાઓને ઇનામો દાનમાં આપવા માટે હાંકલ કરી છે.
હવે ચૂંટણી પંચે હજુ એક પ્રોત્સાહક યોજના બહાર પાડી. મતદાન કરનારને બૂથ ઉપરથી ઘરે જવા માટે પણ સીએસઆર ફંડમાંથી એક કંપની ફ્રીમાં ટ્રાન્સપોર્ટ સુવિધા આપશે. મતદાનની નિશાનવાળી આંગળી અને “કોડ” આપીએ એટ્લે રાઈડ ફ્રી! આમ “અફલાતૂન” લાગતી આ યોજનાઓ ખરેખર તો ધીમે પગલે ચૂંટણી પ્રક્રિયાનું ઓફિશિયલી થતું ખાનગીકરણ છે!
કંપનીઓના CSR ફંડમાં લકી ડ્રોના ઇનામો આપવાની, અને ફ્રી માં રાઈડ કરવવાની કામગીરી કેવી રીતે માન્ય છે? એ તપાસનો મુદ્દો છે. તેમજ આ CSR ફંડનું, CSR જે કંપનીનું હોય તેમનં બોર્ડ ઓફ ડિરેક્ટરનું, તેમની પ્રવૃત્તિઓન “રાજકીય કનેક્શન” નથી તેની ખાતરી ચૂંટણી પંચે કેવી રીતે કરશે? આ પણ મહત્વનુ છે.
પણ સૌથી વધુ અગત્યનો મુદ્દો છે કે મતદાર તરીકે, નાગરિક તરીકે આપણને શું થયું છે? આપણાં વડવાઓએ આપણને સ્વતંત્ર ભારત સોંપ્યો. એમણે ગોળીઓ ખાધી... હસતાં હસતાં મોત વ્હોરી ... આપણે પોતાની મેળે મતદાન કરવા નથી જઈ શકતાં? તે માટે ભજીયા, બિલમાં ડિસ્કાઊંટ, ફ્રી રાઇડની ઓફર આપવી પડે છે?
7 મી મે એ આપણો મતદાનનો દિવસ.... શું આપણે બધા મતદાન કરીને બહાર આવીને આટલું કહીશું? “મને મતદાન કરવા માટે કોઈ પણ પ્રકારની ઓફરની જરૂર નથી..!! હું આ ઓફરોને પ્રેમથી નકારું છુ... મે મતદાન કર્યું..એ મારી ફરજ હતી... અને હું ખુશ થઈને જાતે ઘરે જઈશ...!”
પ્રોત્સાહન અને લાલચ આ વચ્ચેની પાતળી ભેદરેખા ન ઓળંગાય એ જોવાની ફરજ નાગરિક તરીકે આપની છે...!
---
*માહિતી અધિકાર ગુજરાત પહલ

टिप्पणियाँ

ट्रेंडिंग

લઘુમતી મંત્રાલયનું 2024-25નું બજેટ નિરાશાજનક: 19.3% લઘુમતીઓ માટે બજેટમાં માત્ર 0.0660%

- મુજાહિદ નફીસ*  વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.

भाजपा झारखंड में मूल समस्याओं से ध्यान भटका के धार्मिक ध्रुवीकरण और नफ़रत फ़ैलाने में व्यस्त

- झारखंड जनाधिकार महासभा*  20 जुलाई को गृह मंत्री व भाजपा के प्रमुख नेता अमित शाह ने अपनी पार्टी के कार्यक्रम में आकर झारखंडी समाज में नफ़रत और साम्प्रदायिकता फ़ैलाने वाला भाषण दिया. उन्होंने कहा कि झारखंड में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठी आ रहे हैं, आदिवासी लड़कियों से शादी कर रहे हैं, ज़मीन हथिया रहे हैं, लव जिहाद, लैंड जिहाद कर रहे हैं. असम के मुख्यमंत्री हेमंत बिश्व सरमा जिन्हें आगामी झारखंड विधान सभा चुनाव के लिए जिम्मा दिया गया है, पिछले एक महीने से लगातार इन मुद्दों पर जहर और नफरत फैला रहे हैं। भाजपा के स्थानीय नेता भी इसी तरह के वक्तव्य रोज दे रह हैं। न ये बातें तथ्यों पर आधारित हैं और न ही झारखंड में अमन-चैन का वातावरण  बनाये  रखने के लिए सही हैं. दुख की बात है कि स्थानीय मीडिया बढ़ चढ़ कर इस मुहिम का हिस्सा बनी हुई है।

जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा, और विवेक और तार्किकता से उतनी ही दूरी

- राम पुनियानी*  उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

सरकार का हमारे लोकतंत्र के सबसे स्थाई स्तंभ प्रशासनिक तंत्र की बची-खुची तटस्थता पर वार

- राहुल देव  सरकारी कर्मचारियों के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की गतिविधियों में भाग लेने पर ५८ साल से लगा हुआ प्रतिबंध इस सरकार ने हटा लिया है। यह केन्द्र सरकार के संपूर्ण संघीकरण पर लगी हुई औपचारिक रोक को भी हटा कर समूची सरकारी ढाँचे पर संघ के निर्बाध प्रभाव-दबाव-वर्चस्व के ऐसे द्वार खोल देगा जिनको दूर करने में किसी वैकल्पिक सरकार को दशकों लग जाएँगे।  मुझे क्या आपत्ति है इस फ़ैसले पर? संघ अगर केवल एक शुद्ध सांस्कृतिक संगठन होता जैसे रामकृष्ण मिशन है, चिन्मय मिशन है, भारतीय विद्या भवन है,  तमाम धार्मिक-सांस्कृतिक-सामाजिक संगठन हैं तो उसपर प्रतिबंध लगता ही नहीं। ये संगठन धर्म-कार्य करते हैं, समाज सेवा करते हैं, हमारे धर्मग्रंथों-दर्शनों-आध्यामिक विषयों पर अत्यन्त विद्वत्तापूर्ण पुस्तकें, टीकाएँ प्रकाशित करते हैं। इनके भी पूर्णकालिक स्वयंसेवक होते हैं।  इनमें से कोई भी राजनीति में प्रत्यक्ष-परोक्ष हस्तक्षेप नहीं करता, इस या उस राजनीतिक दल के समर्थन-विरोध में काम नहीं करता, बयान नहीं देता।  संघ सांस्कृतिक-सामाजिक कम और राजनीतिक संगठन ज़्यादा है। इसे छिपाना असंभव है। भाजपा उसका सार्वजनिक

આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળોની સામાજિક, રાજકીય ગુલામીમાં બંદી બની ચૂક્યો છે

- ઉત્તમ પરમાર  આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે. આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.

निराशाजनक बजट: असमानता को दूर करने हेतु पुनर्वितरण को बढ़ाने के लिए कोई कदम नहीं

- राज शेखर*  रोज़ी रोटी अधिकार अभियान यह जानकर निराश है कि 2024-25 के बजट घोषणा में खाद्य सुरक्षा के महत्वपूर्ण क्षेत्र में खर्च बढ़ाने के बजाय, बजट या तो स्थिर रहा है या इसमें गिरावट आई है।

केंद्रीय बजट में कॉर्पोरेट हित के लिए, दलित/आदिवासी बजट का इस्तेमाल हुआ

- उमेश बाबू*  वर्ष 2024-25 का केंद्रीय बजट 48,20,512 करोड़ रुपये है, जिसमें से 1,65,493 करोड़ रुपये (3.43%) अनुसूचित जाति के लिए और 1,32,214 करोड़ रुपये (2.74%) अनुसूचित जनजाति के लिए आवंटित किए गए हैं, जबकि अनुसूचित जाति और अनुसूचित जनजाति की योजनाओं के अनुसार उन्हें क्रमशः 7,95,384 और 3,95,281 करोड़ रुपये देने आवंटित करना चाहिए था । केंद्रीय बजट ने जनसंख्या के अनुसार बजट आवंटित करने में बड़ी असफलता दिखाई दी है और इससे स्पष्ट होता है कि केंद्र सरकार को अनुसूचित जातियों और अनुसूचित जनजातियों की समाजिक सुरक्षा एवं एवं विकास की चिंता नहीं है|